રાજ ઠાકરેને એક પણ લોકસભા સીટ નથી આપવામાં આવી તો પછી MNS અને BJPમાં શું ડીલ થઈ?

મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ઘણી ચર્ચા થઈ રહી છે. અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે જો ભાજપ અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS-મનસે) વચ્ચે ગઠબંધન પર મહોર લાગી જાય છે તો મનસેને લોકસભાની ચૂંટણીમાં મુંબઈની એકાદ સીટ આપવામાં આવી શકે છે. આ સંબંધમાં રાજ ઠાકરે હાલમાં … Continue reading રાજ ઠાકરેને એક પણ લોકસભા સીટ નથી આપવામાં આવી તો પછી MNS અને BJPમાં શું ડીલ થઈ?