વડા પ્રધાન મોદી પછી પ્રચારમાં અવ્વલ એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણી માટે પ્રચારની વાત આવે ત્યારે દેશમાં સૌથી વધુ મહેનત કોઈ રાજનેતા કરતો હોય તો તેનું નામ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આવી જ રીતે રાજ્યમાં ચૂંટણીના પ્રચારમાં એકનાથ શિંદે અવ્વલ નંબરે આવે એવી સ્થિતિ છે.વાસ્તવમાં અત્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને મુંબઈમાં જ્યારે ભારે ગરમીથી નાગરિકો ત્રાહિમામ … Continue reading વડા પ્રધાન મોદી પછી પ્રચારમાં અવ્વલ એકનાથ શિંદે