‘પવારે મારી વાત ન સાંભળી’:રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાએ ખડસે મુદ્દે કાઢ્યો બળાપો

મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર હજી પણ શરૂ જ છે અને હાલમાં જ ભાજપમાંથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(એનસીપી-શરદચંદ્ર પવાર)માં જોડાયેલા દિગ્ગજ નેતા એકનાથ ખડસે ફરી પાછા ભાજપમાં જોડાયા. એકનાથ ખડસેએ છેલ્લા ટાણે પક્ષ છોડ્યો હોવાથી નારાજ એનસીપીના નેતાએ એક અંગત વાત જાહેર કરી છે. એકનાથ ખડસેને જ્યારે પક્ષમાં લેવાયા ત્યારે પોતે ખડસેના પ્રવેશનો ખૂબ વિરોધ કર્યો … Continue reading ‘પવારે મારી વાત ન સાંભળી’:રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાએ ખડસે મુદ્દે કાઢ્યો બળાપો