મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ, શિંદે જૂથના વિધાનસભ્ય ઠાકરે જૂથમાં પરત ફરવાનો દાવો

મુંબઇ: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) પૂર્વે પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે ત્યારે શિવસેના જૂથના 12 વિધાનસભ્ય ફરીથી ઉદ્ધવ ઠાકરેના જૂથમાં સામેલ થવાનો દાવો એક એડ્વોકેટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ દાવો કરવામાં આવ્યા પછી તેની વિરુદ્ધ માનહાનિનો દાવો કરવાનો નિર્ણય શિંદે જૂથ દ્વારા કરવામાં આવ્યો છે. જો બે દિવસમાં પોતે આપેલા નિવેદન બદલ … Continue reading મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ, શિંદે જૂથના વિધાનસભ્ય ઠાકરે જૂથમાં પરત ફરવાનો દાવો