લોકસભા ચૂંટણીઃ આચારસંહિતાના ભંગ બદલ 1.46 લાખની સામગ્રી જપ્ત

મુંબઈ: લોકસભા ચૂંટણી ()ની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી તાત્કાલિક આચારસંહિતા લાગુ કરવામાં આવ્યા પછી પણ તેનો ભંગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે તેના સામે ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધીમાં મુંબઈ ઉપનગરમાં જ જપ્તીની 1.46 લાખ કાર્યવાહી કરી છે.મુંબઈમાં ચાર લોકસભા બેઠક વિસ્તારમાં કાર્યવાહી કરતા ચૂંટણી પંચે 1,45,863 સામગ્રી અને અન્ય સાહિત્ય જપ્ત કર્યું હતું. … Continue reading લોકસભા ચૂંટણીઃ આચારસંહિતાના ભંગ બદલ 1.46 લાખની સામગ્રી જપ્ત