લોકસભા ચૂંટણીઃ થાણે-કલ્યાણની બેઠક પર ભાજપની શિંદે જૂથને નવી ઓફર?

મુંબઈઃ મહાયુતિ ગઠબંધન (ભારતીય જનતા પાર્ટી, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) વચ્ચે લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણી બાબતે હજુ સુધી નક્કર કોઈ નિર્ણય શક્યા નથી. ચૂંટણીને માત્ર એક મહિના જેટલો જ સમય બાકી રહેતા ભાજપ અને શિંદે જૂથ વચ્ચે થાણે-કલ્યાણ અને રત્નાગિરી-સિંધુદુર્ગની સીટ પર નવી માગણીઓ શરૂ થઈ છે.શિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્ય … Continue reading લોકસભા ચૂંટણીઃ થાણે-કલ્યાણની બેઠક પર ભાજપની શિંદે જૂથને નવી ઓફર?