મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મરાઠા લીડર બન્યા

મુંબઈ: મહારાષ્ટ્રમાં અનેક વર્ષોથી કરવામાં આવેલી મરાઠા આરક્ષણની માગણીને રાજ્ય સરકારે આખરે સ્વીકારી લીધી હતી. ગયા વર્ષે ફરી મરાઠા આરક્ષણ આંદોલનની શરૂઆત થતાં તે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હેઠળની મહાયુતિ સરકાર માટે આ ફેસલો મુશ્કેલ બનશે એવું કહેવામાં આવ્યું હતું. જોકે આ દરેક બાબતને ખોટી સાબિત કરી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકાર મરાઠા આંદોલનને નિયંત્રણમાં … Continue reading મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મરાઠા લીડર બન્યા