પત્ની સુનેત્રા બાદ અજિત પવારને મોટી રાહત, વોટને માટે પૈસાની ફરિયાદ પર ક્લિનચીટ

મુંબઈ: ચૂંટણી પંચે અજિત પવારને વોટના બદલામાં ભંડોળ આપવાની એનસીપી (એસપી)ની ફરિયાદ પર ક્લીન ચીટ આપી છે. ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચને મળી હતી. બારામતી લોકસભા ક્ષેત્રમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અજિત પવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) … Continue reading પત્ની સુનેત્રા બાદ અજિત પવારને મોટી રાહત, વોટને માટે પૈસાની ફરિયાદ પર ક્લિનચીટ