બાળ ઠાકરેના હિન્દુત્વને અમે આગળ લઈ જઈશું: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જે રીતે 26/11ના આતંકવાદી હુમલામાં શહીદ હેમંત કરકરેના મૃત્યુ બાબતે કરવામાં આવેલા નિવેદન બાદ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા સેવવામાં આવેલી ચુપકીદી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે દ્વારા આ નિવેદનની કાઢવામાં આવેલી ઝાટકણીને પગલે હવે લોકોને એકનાથ શિંદેમાં દિવંગત શિવસેનાસુપ્રીમો બાળ ઠાકરેની છબી દેખાઈ રહી … Continue reading બાળ ઠાકરેના હિન્દુત્વને અમે આગળ લઈ જઈશું: એકનાથ શિંદે