…તો શરદ પવાર પણ મહાયુતિમાં સામેલ થયા હોત: અજિત પવાર જૂથના નેતાનો દાવો

મુંબઈ: લોકસભાની ચૂંટણી બારણે છે ત્યારે પણ દિગ્ગજ નેતાઓ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જઇ રહ્યા છે અને એવા ટાણે અજિત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલે મોટો ખુલાસો કર્યો છે. અજિત પવાર ‘મહાયુતિ’માં સહભાગી થયા ત્યારબાદ શરદ પવાર પણ ભાજપ સાથે આવવા માટે લગભગ તૈયાર હોવાનું પટેલે કહ્યું હતું.તેમણે શરદ પવારના મહાયુતિમાં પ્રવેશ અંગે જણાવ્યું … Continue reading …તો શરદ પવાર પણ મહાયુતિમાં સામેલ થયા હોત: અજિત પવાર જૂથના નેતાનો દાવો