થાણેમાં જ્વેલરીના શો-રૂમનો સેલ્સમૅન 1.05 કરોડના દાગીના સાથે રફુચક્કર

(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેના જાણીતા જ્વેલરીના શો-રૂમમાંથી અંદાજે 1.05 કરોડ રૂપિયાના મૂલ્યના સોનાના દાગીના સાથે સેલ્સમૅન રફુચક્કર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. થાણેના તળાવપાળી પરિસરમાં આવેલા જ્વેલરીના શો-રૂમના માલિક સુરેશ પારસમલ જૈને (59) નોંધાવેલી ફરિયાદને આધારે નૌપાડા પોલીસે સોમવારે રાહુલ જયંતીલાલ મહેતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. રાહુલ છેલ્લાં બે વર્ષથી શો-રૂમમાં સેલ્સમૅન તરીકે … Continue reading થાણેમાં જ્વેલરીના શો-રૂમનો સેલ્સમૅન 1.05 કરોડના દાગીના સાથે રફુચક્કર