અહમદનગરમાં બે જૂથ વચ્ચે મારપીટ થતા વિવાદ વકર્યોઃ 61 સામે ગુનો નોંધ્યો

મુંબઈ: મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે મોટો વિવાદ થતાં વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. અહમદનગર શહેરના દિલ્હી ગેટ પર આંબેડકર જયંતિના કાર્યક્રમ દરમિયાન બે જૂથના લોકો વચ્ચે ઝઘડો થયા બાદ વિવાદ મારપીટ સુધી પહોંચી હતી. શનિવારે રાતે લગભગ 9.30 વાગ્યાની આસપાસ આ વિવાદ સર્જાયો હતો, જેમાં પોલીસે … Continue reading અહમદનગરમાં બે જૂથ વચ્ચે મારપીટ થતા વિવાદ વકર્યોઃ 61 સામે ગુનો નોંધ્યો