લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં સાંગલીની સીટ પર ‘એમવીએ’માં સંકટ ઊભું થશે?

મુંબઈ: લોકસભાની ચૂંટણીને લઈ મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી સાથે મહાવિકાસ આઘાડીમાં પણ ખેંચાખેંચી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે ગ્રુપ-યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે મહાવિકાસ આઘાડી (એમવીએ)માં સીટ વહેંચણી મુદ્દે હવે કોઈ વાતચીત કરવામાં આવશે. સાંગલીની સીટ પર એમની પાર્ટી છે અને ચંદ્રહાર પાટીલને પણ ઉમેદવાર જાહેર કર્યા છે, પરંતુ કોંગ્રેસ સાંગલીની સીટ પર કોઈ … Continue reading લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં સાંગલીની સીટ પર ‘એમવીએ’માં સંકટ ઊભું થશે?