ટીએમસીના કૌભાંડોની કિંમત યુવાનો ચુકવી રહ્યા છે: વડા પ્રધાન મોદી
માલદા (પશ્ર્ચિમ બંગાળ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ર્ચિમ બંગાળની તૃણમુલ સરકારની અત્યંત આકરી ટીકા કરતાં કહ્યું હતું કે હાઈ કોર્ટ દ્વારા અપાયેલા આદેશને પગલે શિક્ષણ વિભાગમાં કરવામાં આવેલી 26,000 ભરતીને રદ કરવામાં આવી છે. તૃણમુલ સરકારની કટ એન્ડ કમિશન સંસ્કૃતિનું નુકસાન રાજ્યના યુવાનોને ઉઠાવવું પડી રહ્યું છે અને તૃણમુલ કૉંગ્રેસ પાર્ટી કૌભાંડોનો પર્યાયવાચી શબ્દ … Continue reading ટીએમસીના કૌભાંડોની કિંમત યુવાનો ચુકવી રહ્યા છે: વડા પ્રધાન મોદી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed