સત્તા મળી તો ઈન્ડી ગઠબંધનના ટોચના નેતાઓ વડા પ્રધાનપદ માટે ખેંચતાણ કરશે: અમિત શાહ

ઝંઝારપુર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે એવી ચેતવણી આપી હતી કે જો ભૂલેચૂકે વિપક્ષી ઈન્ડી ગઠબંધનને લોકસભાની ચૂંટણીમાં વિજય મળ્યો તો ગઠબંધનના ટોચના નેતાઓમાં વડા પ્રધાનપદ મેળવવા માટે ખેંચતાણ ચાલુ થઈ જશે. બિહારમાં લોકસભાની ઝંઝારપુર બેઠક પર રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે એમ. કે. સ્ટાલિન, શરદ પવાર, લાલુ પ્રસાદ યાદવ અને મમતા બેનરજી જેવા … Continue reading સત્તા મળી તો ઈન્ડી ગઠબંધનના ટોચના નેતાઓ વડા પ્રધાનપદ માટે ખેંચતાણ કરશે: અમિત શાહ