પીએમ મોદીના જૂના નિવેદનને લઈ શરદ પવારે મોદીની કરી ટીકા

બારામતી: ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે અને વિરોધ પક્ષ દ્વારા પણ પૂરજોરમાં પ્રચાર શરૂ થઇ ચૂક્યો છે. એનસીપી (શરદચંદ્ર પવાર) દ્વારા બારામતીમાં સોમવારે પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવારની આંગળી પકડીને રાજકારણમાં આવવા સંબંધી નરેન્દ્ર મોદીના … Continue reading પીએમ મોદીના જૂના નિવેદનને લઈ શરદ પવારે મોદીની કરી ટીકા