છોટાઉદેપુર બેઠક પર રાઠવા VS રાઠવાનો જંગ, કોણ બનશે વિજેતા ભાજપના જશુભાઈ કે કોંગ્રેસના સુખરામ?

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે. ગુજરાતમાં પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, કોંગ્રેસે બે સીટોને બાદ કરતા તમામ સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ વખતે ભાજપ માટે મોટી ચિંતાનો વિષય રાજ્યનો આદિવાસી પટ્ટો બન્યો છે. આદિવાસીઓની બહુમતી ધરાવતી સીટો પર ભાજપને પડકાર મળશે તેવી આશંકા … Continue reading છોટાઉદેપુર બેઠક પર રાઠવા VS રાઠવાનો જંગ, કોણ બનશે વિજેતા ભાજપના જશુભાઈ કે કોંગ્રેસના સુખરામ?