લોકસભા ચૂંટણી 2024: નહીં ચલેગા: રાજ ઠાકરેને શિંદે સેના સોંપવા સામે કાર્યકર્તાઓનો વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ અને ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિની બેઠકોની વહેંચણી અંગે ચાલી રહેલી ચર્ચા વખતે અચાનક આ ત્રણ પક્ષની મહાયુતિમાં મનસે નામના ચોથા ખૂણાનો ઉમેરો થયો. મનસેની એન્ટ્રી પછી બેઠકોની વહેંચણીની ચર્ચા અટકી પડી હોવાનું જણાઈ રહ્યું છે. હજી સુધી રાજ્યમાં અજિત પવાર અને શિંદે સેના કેટલી બેઠકો પરથી લડશે તે … Continue reading લોકસભા ચૂંટણી 2024: નહીં ચલેગા: રાજ ઠાકરેને શિંદે સેના સોંપવા સામે કાર્યકર્તાઓનો વિરોધ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed