મુંબઈમાં મહાયુતિની સિક્સર: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાયુતિ મુંબઈમાં સિક્સર મારશે. શિવસેનાના 15 ઉમેદવાર છે અને આ બધા જ જ્વલંત મતે વિજયી થશે એવો વિશ્ર્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. મહત્ત્વની બાબત છે … Continue reading મુંબઈમાં મહાયુતિની સિક્સર: એકનાથ શિંદે