લોકસભા ચૂંટણીઃ મતદારોને જાગૃત કરવા મહારાષ્ટ્રના શિક્ષકે કરી નવતર પહેલ

મુંબઈ: દેશમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)નો માહોલ છે. ચૂંટણી પંચ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે અનેક યોજનાઓ અને કેમ્પેન શરૂ કરવામાં આવ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં એક શિક્ષકે લોકોને મતદાન કરવા માટે અનોખી પહેલ કરી છે. શિક્ષક પરમાનંદ તિરાણિકે એક પોસ્ટ કાર્ડને લગ્ન પત્રિકાની જેમ સજાવીને ‘લોકશાહીનો શુભ વિવાહ’ એવું લખીને મતદાતાઓને મતદાન … Continue reading લોકસભા ચૂંટણીઃ મતદારોને જાગૃત કરવા મહારાષ્ટ્રના શિક્ષકે કરી નવતર પહેલ