Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
નાંગલપુરના ભાનુમતી (બેબીબાઇ) દેવજી સાવલા (ઉં.વ. ૯૦) તા. ૩૧-૧૨-૨૨ના અવસાન પામેલ છે. ઉમરબાઇ રવજીના પુત્રવધૂ. સ્વ. દેવજીના પત્ની. વાસંતી, જયશ્રી, કંચન, અનિલ, પ્રિતીના માતુશ્રી. તેજબાઇ વેલજી પુનશીના પુત્રી. મઠાંબાઇ, નાથબાઇ નાંગલપુરના રતનશી મુરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. અનિલ સાવલા, શાંતી સદન, ડી.એન.સી. રોડ, ડોંબિવલી (ઇ.).
નવાવાસના માતુશ્રી અમૃતબેન મીઠુભાઇ ગડા (ઉં.વ. ૮૫) તા. ૩૦-૧૨-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. સોનબાઇ રવજી ભારમલના પુત્રવધૂ. મીઠુભાઇના ધર્મપત્ની. ધનજી, ખુશાલ, જયંતિ, રાજેશ, રૂક્ષ્મણી, રશ્મીના માતુશ્રી. નાના ભાડિયા રતનબેન શામજી લાલજીના પુત્રી. મણીલાલ, કાંડાગરા લક્ષ્મીબેન વેલજી નાથા, ત્રગડી લક્ષ્મીબેન મગનલાલ રવજી, સં.પ.સા. હર્ષકાંતાશ્રીજી મ.સા.ના બેન. પ્રા. શ્રી વ. સ્થા. જૈન શ્રા. સંઘ સં. કરશન લધુ હોલ (દાદર), ટા. ૪ થી ૫.૩૦. નિ. રાજેશ ગડા: ૩/૯ વ્હાઇટ લીલી સો., ગોખલે રોડ, દાદર-વે.
દેશલપુર (કંઠી)ના નાનજી (જેઠુભાઇ) દેવજી છેડા (ઉં.વ. ૭૮), તા. ૩૧-૧૨-૨૨ના અવસાન પામેલ છે. ભાણબાઇ દેવજી ચોધરીયાના સુપુત્ર. પુષ્પાબેન (પાનબાઇ)ના પતિ. રાજેશ, હીના, ચેતનાના પિતા. હરિલાલ, ગેલડા વેજબાઇ મોરારજી, દેશલપુર ખેતબાઇ વેલજી, દેવકાબેન નાનજી, નાની ખાખર ગંગાબેન શામજી, સંસાર પક્ષે. આ કો.મો. પક્ષના ચંદનાબાઇ મ.ના ભાઇ. બેરાજા પુરબાઇ વીરજી ભેદાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાજેશ છેડા, સી-૫૦૨ સ્નેહધારા, નટવર નગર રોડ નં. ૫, જોગેશ્ર્વરી (ઇ.).
મોટા આસંબીયાના શાંતિલાલ રણશી લાલન (ઉં.વ. ૭૫) તા. ૩૧/૧૨/૨૨ના અરિહંતશરણ પામ્યા છે. માતુશ્રી લધીબાઈ રણશી પુનશીના સુપુત્ર. સ્વ. કસ્તુરબેનના પતિ. જયેશ, જીજ્ઞાના પિતા. કાંતિલાલ, નિતીન, મેરોઉના લક્ષ્મીબેન રામજી વીરા, મંજુલાબેન ધીરજલાલના ભાઈ. નાગલપુરના પાનબાઈ પ્રેમજી ગાંગજી વીરાના જમાઈ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સંઘ સં. કરશન લધુ હોલ (દાદર), ટા. ૨ થી ૩.૩૦. નિ. જયેશ લાલન, ૧૦૦૩, જૈનમ ટાવર, વાય.આર. તાવડે રોડ, દહીંસર (ઈસ્ટ).
મકડાના નિર્મળાબેન સુંદરજી ગાલા (ઉં.વ. ૭૨), તા. ૨૯/૧૨/૨૨ના ભુજમાં અરિહંતશરણ પામેલ છે. મીઠાંબેન જેઠાભાઇ દેશુના પુત્રવધૂ. સુંદરજીભાઇના ધર્મપત્ની. પ્રીતિ, કિરણ, સ્વ. નેહાના માતુશ્રી. પદમાબેન પ્રેમજીના સુપુત્રી. શામજી, મોરારજી, દેવપુરના રતનબેન માવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી.
નાની ખાખરના દિપક ભવાનજી છેડા (ઉં.વ. ૬૪), રવિવાર, તા. ૧-૧-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. કુસુમબેન ભવાનજીના સુપુત્ર. આશાના પતિ. ચિંતલ, પરીનના પિતા. નિલાના ભાઇ. ગં.સ્વ. સાકરબેન ચુનીલાલ સતરાના જમાઇ. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. સરનામું: આશા છેડા, ૪/સી, મયુરી એપાર્ટમેન્ટ, આર.એચ.બી. રોડ, મુલુંડ (વે.).
પત્રીના મહેન્દ્ર કાંતીલાલ ધરોડ (ઉં.વ. ૬૭), તા. ૩૧/૧૨/૨૨ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન કાંતિલાલના પુત્ર. છાયાના પતિ. દીપિકા (ચૈતાલી)ના પિતા. ચીમન, સરલા, અલ્પાના ભાઇ. બેરાજા તારાબેન મોરારજી ભાણજી સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. (ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે). ઠે. મહેન્દ્ર ધરોડ, એ/૪ માતૃ આશિષ, તાંઇ પીંગલે ચોક, સર્વેસ હોલની સામે ગલીમાં, ડોંબિવલી (ઇ.).
નાગલપુરના અ.સૌ. પ્રભાબેન મુલચંદ વીરા (ઉં.વ. ૭૩) તા. ૩૧-૧૨-૨૨ના અવસાન પામેલ છે. લાછબાઇ ખીમજી પુનશીના પુત્રવધૂ. મુલચંદના પત્ની. પિયુષ, હેમંતના માતુશ્રી. લાયજાના લક્ષ્મીબેન દામજીના પુત્રી. મુલચંદ, મણીલાલ, ચંદ્રકાંત, પ્રફુલ, દમયંતી, કુસુમના બેન. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન-ચક્ષુદાન કરેલ છે. નિ. મુલચંદ વીરા, ૧૭૦૨, મોન્ટે કારલો, એમ.એમ. માલવીયા રોડ, મુલુંડ (વે).
રાધનપુર જૈન
રાધનપુર તીર્થ નિવાસી સ્વ. પ્રેમીલાબેન રજનીકાંત દલાલના પતિ રજનીકાંત બાપુલાલ દલાલ (ઉં.વ. ૭૯) તા. ૧/૧/૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ હિતેશ તથા પીનાના પિતાશ્રી. મનીષા તથા આશિષકુમારના સસરા. દૃષ્ટિ તથા સ્મિતના દાદા અને રમણીકલાલ શાંતિલાલ મણીયાર તથા મહાસુખલાલ પરસોતમદાસ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: ડી૧, ૨૫ દ્વારકેશ પાર્ક, ભાટીયા સ્કૂલની બાજુમાં, સાંઈબાબા નગર, બોરીવલી વેસ્ટ.
જામનગર વિશા ઓસવાલ જૈન
જામનગર હાલ પરેલ ધીરજલાલ ચીમનલાલ ઝવેરી (ઉં. વ. ૯૩) તે કાંતાબેનના પતિ. સુનિલ અને સુષ્માના પિતા. સંગીતા અને સમીરના સસરા. તથા તૃષાના નાના. તા. ૧-૧-૨૩ રવિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩-૧-૨૩ના મંગળવારે સાંજે ૫.૩૦થી ૭. ઠે. અશોક ટાવર કલબ હાઇસ, ડો. એસ. એસ. રાવ માર્ગ, આઇટીસી ગ્રેન્ડ સેન્ટ્રલની બાજુમાં, પરેલ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
રાજકોટ હાલ મુંબઇ ચંદ્રકલા તે સ્વ. છબીલદાસ સ્વ. ચંચળબેન મહેતાના પુત્રી. સ્વ. પ્રવીણચંદ્ર, સ્વ. નૌતમલાલ, સ્વ. બળવંતરાય, રમેશ, જયેન્દ્ર અને હસમુખના બેન. તા. ૧-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિજાપુર સતાવિશ વિસા શ્રીમાળી જૈન
લોદરા નિવાસી હાલ કાંદિવલી મુંબઇ દીપ્તિબેન મુકેશભાઇ સેવંતીલાલ શાહ (ઉં. વ.૬૦) તા. ૨-૧-૨૩ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે મુુકેશભાઇ સેવંતીલાલ બાલચંદ શાહના ધર્મપત્ની. તે ફોરમના મમ્મી. તે સ્વર્ગીય છાયાબેન, દીપીબેન અને દક્ષાબેનના ભાભી. રસીલાબેન ચીનુભાઇ બાબુલાલ ચુનીલાલ શાહના પુત્રી. તે ટીનાબેન, મનીષભાઇ અને આશિતાબેનના બહેન. શત્રુંજય ભાવયાત્રા બુધવાર તા. ૪-૧-૨૩ના સવારે ૧૦.૦૦ કલાકે દામોદર વાડી, કાંદિવલી -પૂર્વમાં રાખેલ છે.
સ્થાનકવાસી જૈન
ગામ અમરાપુર હાલ અમેરિકા સ્વ. જયોત્સનાબેન તથા સ્વ. પ્રાણલાલ સુંદરજી દોશીનાં પુત્ર પંકજભાઇ (ઉં. વ. ૭૩) તે વર્ષાબેનનાં પતિ. અ. સૌ. રાજુલ-હિતેશ, અ. સૌ. તેજલ-અલ્પેશ, અ. સૌ. હેતલ-ધર્મેશ, અ. સૌ. હેમલ (પિન્કી) રશપાલસિંગના પિતા. સ્વ. કુમુદબેન પ્રફુલ્લભાઇ ખારા, ગં. સ્વ. નીલાબેન ઉમેદરાય સંઘરાજકા તથા દીલીપભાઇનાં ભાઇ. સ્વ. જીવણલાલ હરગોવિંદદાસ શાહના જમાઇ. તે મોસાળ પક્ષે સ્વ. રતિલાલ ગોવિંદજી ગાઠાણીનાં ભાણેજ. મંગળવાર, તા. ૨૭-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
રતનપુર (ગાયકવાડી) હાલ ગોરેગામ સ્વ. શાંતિલાલ હકમચંદભાઈ શાહના સુપુત્ર અશોકકુમાર (ઉં. વ. ૫૯) તા. ૦૧-૦૧-૨૦૨૩ ને રવિવારના અવસાન પામ્યા છે. તે ભાવનાબહેનના પતિ. મલય, પ્રાચી, નિધી ઈલાચીકુમારના પિતાશ્રી. તે બળવંતભાઈ, નવીનભાઈ, જિતુભાઈ, ઈંદુબહેન રતિલાલ, રંજનબેન રસીકલાલ, જયાબેન ભોગીલાલ, મધુબેન જયસુખલાલ, રેખાબેન જિતેન્દ્રકુમાર, નયનાબેન દિલીપકુમાર, ભારતીબેન ભદ્રેશકુમારના ભાઈ. તે સાંગાવદર હાલ ભાવનગર હિંમતલાલ ઓઘડભાઈ શાહના જમાઈ. મહુવા નિવાસી પ્રકાશભાઈ વ્રજલાલ રવાસાના વેવાઈ. તેમના આત્મશ્રેયાર્થે તા. ૦૬-૦૧-૨૦૨૩ ને શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યાથી ૧૨.૦૦ પિતૃવંદના રાખેલ છે. સ્થળ: રાજસ્થાન હોલ, આરે રોડ, ચિંતામણી પાર્શ્ર્વનાથ જૈન મંદિરની બાજુમાં, ગોરેગામ (પૂર્વ).
શ્રી ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
વઢવાણ શહેર નિવાસી હાલ સાયન સ્વ. કસ્તુરીબેન શામળદાસ ત્રિભુવનદાસ ગાંધીના સુપુત્ર કાંતિચંદ્ર (બચુભાઈ) (ઉં.વ. ૮૨) તા. ૨-૧-૨૩, સોમવારના અવસાન પામેલ છે. તે સ્વ. મીનાબેનના પતિ. તે અ.સૌ. ચૈતાલી કૃણાલભાઈ શાહના પિતા. તે સ્વ. ઈન્દિરાબેન તથા અવંતિકાબેનના ભાઈ. તે ચિ. હવિસાના નાના તથા સ્મિતાબેન રાજીવ શાહના વેવાઈ. લૌક્કિ વ્યવહાર રાખેલ નથી.
ખંભાત વિશા ઓશવાલ જૈન
ગામ ખંભાત હાલ બોરીવલી સ્વ. બંસીલાલ ભોગીલાલ શાહ તે જયાબેનના પતિ. સ્વ. શૈલેષ-દેવાંગ-જયશ્રીના પિતા. અલકાબેન-બિજલબેન-વિનિતકુમારના સસરા. ઉષ્મા મુદિતકુમાર ગોયલ, હાર્દિક, જીનાલીના દાદા. તા. ૧-૧-૨૩, રવિવારના અરિહંત શરણ પામેલ છે. (લૌક્કિ વ્યવહાર બંધ રાખેલ છે.) સ્થળ: બીજે માળે, પેરેડાઈઝ હાઈટ્સ, ચીકુવાડી, માહડા, કાંદિવલી (વેસ્ટ).
ઝાલા. દશા શ્રી. સ્થા. જૈન
બોટાદ હાલ અંધેરી સ્વ. શાંતાબેન નાનાલાલ પારેખના પુત્રવધૂ ઇન્દુમતીબેન રસીકલાલ પારેખ (ઉં. વ.૮૮) તા. ૨-૧-૨૩ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રીતમભાઇ, સ્વ. હસમુખભાઇ, બોટાદ સંપ્રદાયના પુ. શૈલેષમુનિ મ. સા. અશોકભાઇ તથા સ્વ. વસુબેન, હીરાબેન, નીરૂબેન, સ્વ. રંજનબેનના ભાભી. સ્વ. રતીલાલ હેમચંદ અજમેરાની પુત્રી. દેવાંગ-ઉર્વી, ઇલા અશ્ર્વીનભાઇ, મીના પ્રકાશભાઇ, સ્વ. સોનલ રાજેશભાઇ, બીના રાજેનભાઇ, મનીષા સંજયભાઇ, સપના સોમલભાઇ, પ્રીતી નિલેશભાઇ, દેવાંગી ઉત્પલભાઇના માતુશ્રી તથા ઉર્વીના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular