Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

વંથલી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મુક્તાબેન વૃજલાલ દામોદર મહેતાના પુત્ર બીપીનભાઈ (ઉં. વ. ૭૦) શનિવાર તા. ૩૧.૧૨.૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે શોભનાબહેનના પતિ. પ્રશાંત, શ્ર્વેતા ધિમંત શાહના પિતા. સ્વ. મંજુલાબેન છોટાલાલ શેઠના જમાઈ. મહેન્દ્રભાઈ, સ્વ. પુષ્પાબેન, સ્વ. ઈન્દુબેન, સ્વ. લતાબેન, સ્વ. ચંદ્રિકાબેન તથા ભાનુબેનના નાનાભાઈ. અયાન, પ્રિયાંશીના દાદા નાના. (પ્રાર્થના – લૌકિક પ્રથા બંધ છે)
રાધનપુ૨ તીર્થ જૈન
રાધનપુર નિવાસી હાલ અંધેરી સ્વ.કંચનબેન મહેન્દ્રભાઈ પારેખના પુત્રવધૂ તથા સ્વ. સુશીલાબેન નિરંજનભાઈ ભણસાલીના પુત્રી પૂર્ણાબેન નિલેશભાઈ પારેખ (ઉં. વ. ૬૫) તા.૩૧-૧૨-૨૦૨૨ શનિવારના રોજ દેવગતિ પામેલ છે. તે નિલેશ ભાઈના પત્ની. માલવ, અલીશા, મીશાના માતા. ખુશીના સાસુ અને સમરના દાદી. રાજીવ, ધીરેન, આશીષનાબેન. લૌકીક વ્યવહા૨ બંધ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી મૂર્તિપૂજક જૈન
ધનાળા (હળવદ) નિવાસી, હાલ મલાડ, મુંબઈ સ્વ. તલકશીભાઇ મગનલાલ મહેતાના સુપુત્ર કિર્તિભાઇ (ઉં.વ. ૭૮) તે રશ્મિબેનના પતિ. ઉષ્મા – ચિરાયુ, ફોરમ – મોક્ષા, ફેનીલ – ઇશિતાના પિતા. સ્વ. વિનુભાઈ, સ્વ. જીતેન્દ્રભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ.ભારતીબેન રજનીકાન્ત શાહના ભાઇ. વવાણીયા નિવાસી છોટાલાલ હરખચંદ દેસાઈના જમાઇ. આયુષ, માસૂમ, વંશ, રેયના, સમરના દાદા. શુક્રવાર તા. ૩૦-૧૨-૨૦૨૨ના રોજ અરિહંતશરણ થયેલ છે. જેમની શત્રુંજય ભાવયાત્રા મંગળવાર, તા. ૦૩-૦૧-૨૦૨૩ના દામોદરવાડી, અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી-ઇસ્ટ, સમય સવારે ૧૦ થી ૧૨.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
લીંબડી નિવાસી હાલ અંધેરી અ. સૌ. રક્ષા કિરીટ કોઠારી (ઉં.વ.૬૪) તે કિરીટ ચંપકલાલ કોઠારીના પત્ની. ચિરાગના માતા. ધૃતિના સાસુ. કવીશના દાદી. વીરબાળાબેન ચીમનલાલ રાયચંદ સેદાવીના દીકરી ૩૧/૧૨/૨૨ ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨/૧/૨૩ ના રોજ ૨ થી ૪ નિકુંજ સ્કૂલ અંબોળી ફાટક અંધેરી ઈસ્ટ.
વિશા પોરવાડ પાંત્રીસી (પાટણ) જૈન
અડિયા નિવાસી, હાલ બોરીવલી સ્વ. રજનીકાંત ચીમનલાલ ગાંધીના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૭૦) તે મલ્લિકાબેન, ડિમ્પલબેન, શીતલબેન, નેહાબેન તથા સીમાબેનના માતુશ્રી. કુણાલકુમાર, નીરવકુમાર, અલ્પેશકુમાર, કૃણાલકુમાર તથા બ્રિજેશકુમારના સાસુ. શનિવાર તા. ૩૧.૧૨.૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર તા. ૦૨.૦૧.૨૦૨૩ના રોજ બપોરે ૩ થી ૫માં પાવનધામ, બીસીસીઆઈની સામે, કાંદીવલી (વેસ્ટ).
મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
મોરબી નિવાસી (હાલ ઘાટકોપર) સ્વ. ભાનુબેન ઈન્દુલાલ દોશીના સુપુત્ર વિનયકાંત (વિજયભાઈ)ના ધર્મપત્ની અ.સૌ. પન્નાબેન (ઉં .વ. ૬૨) તે મેઘના, પાર્શ્ર્વના માતુશ્રી. પ્રાચીના સાસુ. તે સ્વ. જયેશ તથા પલ્લવી પિનેશકુમાર મહેતા તથા સ્વ. પ્રિતી મયુરભાઈ પટેલના ભાભી. તે પિયરપક્ષે ટીકર (રણ) નિવાસી હિંમતલાલ જીવરાજ મહેતાની સુપુત્રી. તે સ્વ. કમલેશ, હિતેશ, ચેતના, ભાવના, અલકા, જાગૃતિ, જીજ્ઞાના બહેન તા. ૧-૧-૨૦૨૩ના રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: વિજય ઈન્દુલાલ દોશી, ૧૦૨, પહેલે માળે, શાંતિનાથ ટાવર, સુધા પાર્ક, પોલીસ હોકી ગ્રાઉન્ડની બાજુમાં, ઘાટકોપર (ઈસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ મહાજન
પત્રીના વસનજી રામજી ધરોડ (ઉં.વ.૯૨) તા. ૩૦-૧૨ના અવસાન પામ્યા છે. દેવકાબાઈ રામજી લાલજીના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. વસંત, રસિક, જયા, પ્રવિણાના પિતા. દામજી, વાંકી લક્ષ્મી રામજી, પત્રી હાંસબાઈ ડાહ્યા, વાંકી હેમલતા ડુંગરશી, મો.આસંબીયા રતન વસનજી, કુંદરોડી ઉમરબાઈ નેણશીના ભાઈ. વાંકી જેઠીબાઈ દેવજી દનાના જમાઈ. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦. નિ.: રસિક ધરોડ, ૬૦૨, વિજયા સદન, પ્લોટ નં. ૭, સાયન (વે.)
પત્રીના વિરેશ મણિલાલ ધરોડ (ઉં.વ.૭ર) તા.૩૦-૧૨-૨૨ ના અવસાન પામેલ છે. સ્વ. સુંદરબેન મણિલાલ રતનશીના પુત્ર. પુષ્પાના પતિ. કિંજલ, સચિનના પિતા. નવીન, કલ્પના, તારાચંદ, ડો. યશવંતીના ભાઈ. ભોજાયના મણિબેન સુંદરજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિરેશ ધરોડ, ર૦૪, સુખસાગર એપાર્ટમેન્ટ, હૈદરગુડા, હૈદ્રાબાદ-૨૯.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular