Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મહુવા હાલ ઘાટકોપર સ્વ. પુરીબેન અને સ્વ. જમનાદાસ જશરાજ મહેતાના પુત્ર અનંતરાય મહેતા (ઉં.વ. ૯૩) તા. ૬-૧૨-૨૨ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. સ્વ. જયંતીભાઈ, સ્વ. ઈશ્ર્વરલાલ, સ્વ. નંદલાલભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. કળાબેનના ભાઈ. સાસરા પક્ષે ધોરાજી નિવાસી સ્વ. ધીરજભાઈ હરખચંદ શાહના જમાઈ. પ્રાર્થનાસભા / લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ગઢવાડા જૈન
ભાલુસણા-છાપી નિવાસી હાલ મુંબઈ ધુડાલાલ ગીરધરલાલ શાહ (ઉં.વ.૯૨) તા. ૧૪-૧૨-૨૨, બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. સુભદ્રાબેનના પતિ, પ્રકાશ, ચંદ્રકાંત, વિજય, રંજનબેન વસંતલાલ, કલ્પનાબેન જિતેન્દ્રકુમારના પિતા. વર્ષા, સંધ્યા, અલ્પાના સસરા. ડૉ. ભવ્યા, કરણ, ચિંતન, સોનાલી, ઉર્વી કૈતવના દાદા. તેમની પ્રાર્થનાસભા તા. ૧૫-૧૨-૨૨ના રોજ રાત્રે ૮થી ૧૦ સન રાઈઝ પાર્ટી હોલ, આનંદી બાઈ કોલેજની બાજુમાં, સાંઈબાબા નગર, બોરીવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયણના અમરચંદ હીરજી ગાલા (ઉં.વ. ૭૩), તા. ૧૩-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી વેલબાઇ હીરજીના પુત્ર. વિમળાના પતિ. પરેશ, શૈલેષ, પારૂલના પિતાશ્રી. સ્વ. રમણીક, કિશોર, ફુલચંદ, મહેન્દ્ર, મહેશ, સ્વ. હીરાવંતી, ચંદ્રીકાના ભાઇ. કોડાય મકાબાઇ શીવજી ભાણજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: વિમળાબેન ગાલા, ૪૬૭/બી, ૩૭/૩૮, ૩જે માળે, માણેકલાલ મેન્શન, માટુંગા (સે.રે.), મુંબઇ-૪૧૯.
નવાવાસના સાકરબેન ટેકચંદ શાહ/ગંગર (ઉં.વ. ૯૫), તા. ૧૨-૧૨-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ટેકચંદના ધર્મપત્ની. સોનબાઇ કાનજીના પુત્રવધૂ. કોડાય નાનબાઇ ટોકરશીના સુપુત્રી. સ્વ. અશોક, સ્વ. અજીતના માતુશ્રી. ભારાપર લક્ષ્મીબેન હેમચંદ, કોડાય નિર્મળા પ્રદિપ, રાયણ હંસા પ્રવિણના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હેમલતા શાહ, બી/૧૧૦૫, રાજ સનફ્લાવર, રોયલ કોમ્પ્લેક્ષ, બોરીવલી (વે.).
ભુજપુરના સંધ્યાબેન (લક્ષ્મી) વ્રજલાલ વિરજી મોતા (ઉં.વ. ૭૮). તા. ૧૩-૧૨-૨૨ના દેહત્યાગ કરેલ છે. મેઘબાઈ વીરજીના પુત્રવધૂ. વ્રજલાલના ધર્મપત્ની. પિયુષ, અલ્પા, પ્રીતીના માતા. ખીમઈબાઈ નાગજી છેડાના પુત્રી. દેવચંદ, લક્ષ્મીચંદ, શાંતિલાલ, રંજનબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ: પિયુષ મોતા. ૪૦૧, સોનાલી કો.ઓ. હાઉસીંગ સોસાયટી, ન્યુ માણેકલાલ એસ્ટેટ, ઘાટકોપર (વે).
મુંદ્રાના નિર્મળાબેન તલકશી શાહ (વોરા) (ઉં.વ. ૭૬). તા. ૧૨-૧૨-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. જીવીબાઈ રામજી હીરજીના પુત્રવધૂ. તલકશીના ધર્મપત્ની. વિપુલ, જીગ્નાના માતુશ્રી. બારોઈના સ્વ. રતનબેન લીલાધર દાઇયા હેણિયાના સુપુત્રી. સ્વ. જવેરબેન, સ્વ. માવજી, સ્વ. ટોકરશી, સ્વ. મેઘજી, સ્વ. ભાણજી, લક્ષ્મીચંદ, નેમજીના બેન. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૨ થી ૩.૩૦. નિવાસ: તલકશી શાહ, બી-૭૦૩, નવનીત નગર, ડોંબિવલી (ઈ). ત્વચાદાન, ચક્ષુદાન કરેલ છે.
પાટણ વિશા શ્રીમાળી જૈન
કનાસાના પાડાના સ્વ. વિમળાબેન અને સ્વ. દલપતભાઈ નેમચંદભાઈ શાહના પૌત્ર, આશાબેન અને જનકભાઈના પુત્ર નિલય (ઉં.વ. ૩૯), જે ભરતભાઈ- કલ્પનાબેન, અશોકભાઈ – ગીતાબેન, કમલેશભાઈ – ભાવનાબેન તથા તરુણાબેન-પ્રવિણભાઈ, સ્વ. રેખાબેન-કિશોરભાઈ, માલતીબેન- અતુલભાઈનો ભત્રીજો. ઈશા, રાહુલ, ચિંતન, સ્વ. દર્શિત, જીમીત તેમજ નિરેન, નિપા, ભાવિન, મૌલિક, વિવેક તથા જાનવિનો ભાઈ. સ્વ. ભદ્રાબેન, ઉષાબેન અને વરજીવનદાસ ચીમનલાલ શાહનો દોહિત્ર, તા. ૧૨-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરત વિસા ઓસવાલ શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જ્ઞાતિ જૈન
મીનાક્ષીબેન સુરેશભાઈ જવેરીનું ૧૩/૧૨/૨૨ને મંગળવારના દિવસે અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા ૧૫/૧૨/૨૨ને ગુરુવારે સાંજે ૫થી ૭ કલાકે સેવા સદન, ૩૦/૩૧, પંડિતા રમાબાઈ રોડ, ગામદેવી,
મુંબઈ-૭.
સુરત વિશા ઓસવાલ જૈન
અજીત અમરચંદ ઝવેરી (ઉં.વ. ૮૨) તા. ૧૩-૧૨-૨૨ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. રાગિણી અજીત ઝવેરીના પતિ. મિતેન અજીત ઝવેરી, સોનાલી નૈમિષ ચોકસીના પિતા. શેફાલી, નૈમિષ ચોકસીના સસરા. ધ્રુમીના દાદા. ભાવિશના નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular