Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

સ્થાનકવાસી જૈન
ધ્રાંગધ્રા હાલ અંધેરી હરીશભાઇ ચંદુલાલ શાહ, તે સ્વ. ચંદુલાલ ત્રિભુવનદાસ શાહ અને ગં. સ્વ. ચંપાબેન સી. શાહનાં પુત્ર. તે કોકિલાબેન જયંતકુમાર શાહના ભાઇ. તે રોમા પ્રીતુલ સંઘવી અને શેફાલી જીતેન્દ્ર દેસાઇના પિતા. તે અંશ, સોહમ અને અમાયરાના નાના તા. ૭-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૧૨-૨૨ના સાંજે ૪.૩૦થી ૬.૩૦. ઠે. મનીષ નગર સોસાયટી હોલ, સાઇબાબા મંદિરની પાસે, મનીષ નગર, જે. પી. રોડ, અંધેરી (વેસ્ટ).
વિશા શ્રીમાળી ૧૦૮ ગોળનું સમાજ જૈન
ચાણસ્મા નિવાસી, હાલ દહીસર સ્વ. રસિકલાલ ખુશાલચંદ શાહના ધર્મપત્ની કમળાબેન (ઉં. વ. ૯૨) શનિવાર તારીખ ૧૦-૧૨-૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે અશોકભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. રાજેન્દ્રભાઈ તથા કોકીલાબેનના માતા. સ્વ. મીતાબેન, દીપિકાબેન, ભદ્રિકાબેન તથા શરદકુમારના સાસુ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. બી-૦૪ અપૂર્વા અપાર્ટમેન્ટ, રણછોડદાસ ઠક્કર રોડ, દહીસર વેસ્ટ.
શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ત્રાપજ નિવાસી હાલ મુંબઈ નેમચંદ તારાચંદ વારૈયાના સુપુત્ર હિંમતભાઈ વારૈયા (ઉં. વ. ૭૭) તા. ૧૧-૧૨-૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સરલાબેનના પતિ. સુકેતુ, નિશાના પિતા. પાયલ, ધ્રુમનના સસરા. તથા સ્વ. અનંતરાય, મુલચંદભાઈ તથા હંસાબેન મહેન્દ્રકુમાર શાહ, સ્વ. પ્રવિણા જયપ્રકાશ શાહના ભાઈ, તે સાવરકુંડલા નિવાસી અનંતરાય માવજીભાઈ મહેતાના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રે.ઠે. ૧૩૪/એ, ફલેટ નં. ૨, માગરીશ બિલ્ડિંગ, જૈન સોસાયટી, સાયન વેસ્ટ.
સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી જૈન
વેરાવળ હાલ મુલુંડ અમીલાલ રતીલાલ વાધર (ઉં.વ.૯૮) તા. ૧૨-૧૨-૨૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કનકપ્રભાબેનના પતિ. સુરેન્દ્ર, સ્વ. યોગેશ, નિકુંજ, રાજેશ તથા વસ્તુપાળનાં પિતા. સ્વ. કુસુમબેન બિલખીયા, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. નવીનભાઇ વાધર, અરવિંદાબેન ગોડાનાં મોટાભાઇ. સ્વ. કેશવલાલ વિરપાળ પારેખ (ગોંડલવાળા)ના જમાઇ. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા હાલ ઘાટકોપર સ્વ. સુંદરજી ઝવેરચંદ શેઠના પુત્ર રાજુભાઇ શેઠના ધર્મપત્ની કોકિલાબેન (ઉં.વ.૬૭) શુક્રવારે તા. ૯-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે નિકી ગૌરાંગ મહેતાના માતુશ્રી. દિશાંતના નાની. તે નિમુબેન ધીરજલાલ, મધુબેન જશવંતરાઇ, રમીલાબેન પ્રતાપરાઇના ભાભી. સ્વ. ઉત્તમચંદ જેઠાલાલ દોશી (મોટા ખુંટવડા)ની દીકરી. લૌકિક વ્યવહાર
બંધ છે.
ધોઘારી વિશા શ્રીમાળી જૈન
ઇંગારોળા હાલ બોરીવલી દુર્લભદાસ ગોરધનદાસ પારેખના સુપુત્ર ચંદુભાઇ (ઉં. વ. ૭૮) તા. ૧૦-૧૨-૨૨ના સ્વર્ગવાસ થયેલ છે. ભાવેશ અતુલ વિલાસ પ્રદીપકુમાર દોશીના પિતા. મનીષા, અલ્પાના સસરા. સ્વ. ધીરુભાઇ, સ્વ. જયાબેન અમુલખરાય, સ્વ.સવિતાબેન પ્રભુદાસ, રસીલાબેન પ્રવીણકુમાર, હંસાબેન ચંદ્રકાન્ત, જયસુખભાઇ, મનસુખભાઇ, અનુભાઇના ભાઇ. હર્ષ આગમ, સાર્થક, હેતવી, જય, રાજના દાદા. સાસરા પક્ષે અમીચંદ ફૂલચંદ મહેતા ફીફાદવાળાના જમાઇ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દિગંબર જૈન
વિંછીયા હાલ નાલાસોપારા સ્વ. પ્રાણલાલ પ્રેમચંદ શાહના સુપુત્ર બકુલભાઇના ધર્મપત્ની નીના (ઉં.વ. ૬૨) તા. ૧૦-૧૨-૨૨ દેહપરિવર્તન થયેલ છે. તે નીધી (અનુભુતી) અને અનુભવના માતુશ્રી. સ્વ. કિશોરભાઇ, રમેશભાઇ, લલિતભાઇ, જયેન્દ્રભાઇ, સતીષભાઇ તથા નયનાબેન ભૂપેન્દ્રકુમાર શાહના ભાભી. પીયર પક્ષે થાનગઢ નિવાસી સ્વ. અનસુયાબેન વિરેન્દ્રભાઇ ઓઝાના પુત્રી. સ્વ. પ્રતિભાબેન, પજ્ઞાબેન, તૃપ્તિબેન, ધર્મેશભાઇ, વિનાયકભાઇના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલ ડોમ્બિવલી ગં. સ્વ. નિર્મળાબેન કુમુદચંદ્ર પારેખની પુત્રવધૂ અને કમલેશ કુુમુદચંદ્ર પારેખની ધર્મપત્ની સોનલ (ઉં. વ. ૫૬) તે પ્રતિભા બકુલભાઇ શેઠ, ભાવના મુકેશભાઇ મહેતા, સ્વ. બીના તથા અજયના ભાભી. તે સ્વ. જયાબેન જયંતીભાઇ દોશીની પુત્રી. તે સ્વ. વિરેન્દ્રભાઇ, સ્વ. રાજેન્દ્રભાઇ, સ્વ. જીતેન્દ્રભાઇ તથા દીનાબેન સુરેન્દ્રભાઇ શેઠ, સ્વ. મીનાબેન કમલેશભાઇ સંઘાણી, દેવયાનીબેન લલિતભાઇ દેસાઇના બહેન તા ૯-૧૨-૨૨ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. ઠે. એ-૧૦૩, હરેકૃષ્ણા એપાર્ટમેન્ટ, માનપાડા રોડ, પાડુરંગ સ્કૂલની બાજુમાં, ડોમ્બિવલી (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બેરાજાના પ્રેમજી ગાંગજી મામણીયા (ઉં.વ. ૭૨), ૧૦-૧૨-૨૨ના મુંબઇમાં અવસાન પામેલ છે. રાણબાઇ ગાંગજીના પુત્ર. રંજનબેનના પતિ. નિશા, ધીરેન (મીંટુ)ના પિતા. સ્વ. જેઠાલાલ, કલ્યાણજી, ભુજપુર ઝવેરબેન કાનજી, સમાઘોઘા કસ્તુરબેન નાગજી, પત્રી કાંતાબેન રમેશ, કાંડાગરા મીનલ પ્રવિણ, કોડાય પ્રભા રમેશના ભાઇ. ભોરારા કંકુબેન શામજી કાનજીના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિરસ હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. નિ. ધીરેન મામણીયા, બી-૧૨, ગાંધી સદન, ન્યુ નાગરદાસ રોડ, અંધેરી (ઇ.).
રતાડીયા (ગ.)ના મણીલાલ કુંવરજી છેડા (ઉં.વ. ૭૦), તા. ૧૦/૧૨/૨૨ના અવસાન થયેલ છે. પાનબાઇ કુંવરજીના પુત્ર. વિમળાના પતિ. મિત્તલ, શીતલ, સેજલના પિતાશ્રી. પ્રેમચંદ, ગુંદાલા ચંદન પ્રવિણ, ના. ભાડિયા રસીલા લક્ષ્મીચંદ, મેરાવા જ્યોતી મનસુખ, પૂ. હેમલતા મ.સા.ના સંસાર પક્ષે ભાઇ. પત્રી હીરબાઇ હિરજી ધરોડના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિમળા મણીલાલ છેડા, /૫૦૧, નવનીત નગર, દેશલેપાડા રોડ, ડોંબિવલી (ઇ).
ભુજપુરના માતુશ્રી પાનબાઇ કરમશી રણશી દેઢીયા (ઉં.વ. ૮૯) તા. ૧૧ ડિસે.ના અવસાન પામેલ છે. કુંવરબાઇ રણશી ભારમલના પુત્રવધૂ. કરમશીના ધર્મપત્ની. હિરાવંતી, કાન્તી, ધીરજ, વનિતાના માતા. બિદડાના માકબાઇ તેજશી રવજીના સુપુત્રી. દામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કાન્તીલાલ દેઢીયા, વિકાસ પેરેડાઇઝ, ટી-૧, બી-૫૦૩, એલ.બી.એસ. માર્ગ, મુલુંડ (વે.). ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.
બેરાજાના માતુશ્રી લક્ષ્મીબેન જેઠાલાલ કક્કા (ઉં.વ. ૯૪) ૧૧-૧૨-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. દેમુબાઇ રાયશી મુરજીના પુત્રવધૂ. સ્વ. જેઠાલાલ રાયશીના ધર્મપત્ની. સ્વ. સુરેશ, સ્વ. વિજય, સ્વ. હર્ષદ, સાકર, દમયંતી, નીતાના માતુશ્રી. રતાડીયા (ગ.) માતુશ્રી મટ્ટાબેન વેરશી ફુરીયાના દીકરી. રામજી વેરશી, બેરાજા વેલબાઇ દામજી, ગજોડ મઠાંબેન ભાણજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હરખચંદ છેડા, એ-૧, અમ્બે આશીષ, વિશ્ર્વકર્મા રોડ, મેહુલ ટોકીઝની બાજુમાં, મુલુંડ (વે).
વિશા ઓસવાલ દેરાવાસી જૈન
નાની ખાખર, હાલ બોરીવલીના સ્વ. મનસુખભાઇ મેઘજી શાહના ધર્મપત્ની ગં.સ્વ. લક્ષ્મીબેન શાહ (ઉં.વ. ૮૫) તે ૧૧/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોતિ, નવીન, દિલશાદ (નાનીબેન)ના માતુશ્રી. સ્વ. નરેશ શાહ તથા માલાના સાસુ. પિયરપક્ષે સ્વ. મણીબેન કુંવરજી મેઘજી નંદુ વાંઢવાળાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
માંગરોળ જૈન
માંગરોળ હાલ સાન્તાક્રુઝ, સ્વ. મુલજી ડુંગરશી તથા સ્વ. પ્રભાવતીની સુપુત્રી, શ્રીમતી ચંદ્રાબેન દોશી (ઉં.વ. ૧૦૫) શનિવાર, તા. ૧૦/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ત્રિભોવનદાસ ગંગાદાસ દોશીના પત્ની. સ્વ. માલતી, સ્વ. સુધીર, રમેશ તથા પંકજના માતુશ્રી. નીતા પંકજના સાસુ. જય, ડોલી દેવેન ભાટિયા તથા જીહાનના દાદી. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૨, માંગરોળ વણિક નિવાસ, જૈન દેરાસર માર્ગ, સાન્તાક્રુઝ (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર, હાલ સાંતાક્રુઝ, રવિવાર, સ્વ. અંદરજી હીરાચંદ દોશીના સુપુત્ર નવીનચંદ્ર દોશી (ઉં.વ. ૭૩) તા. ૧૧/૧૨/૨૨ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. જ્યોસ્તના બેનના પતિ. તે શ્રી રમેશભાઈ, મધુબેન શશીકાંત, રેખાબેન જયંત કુમાર, પ્રજ્ઞાબેન નરેન્દ્રભાઇના ભાઈ. મિતા નિલેશ કુમાર, રીટા, જાગૃતિ અભય, માનસી વિશાલના પિતાશ્રી. શ્ર્વસુર પક્ષે: ટાણાવાળા હાલ બોરીવલી, શાંતિલાલ તલકચંદ શાહ, વિરેન્દ્રભાઈ અને હિતેશભાઈ, કૈલાશબેન, સરોજબેન, ઉષાબેન, શર્મિષ્ઠાબેનના બનેવી. સાદડી: ૧૩/૧૨/૨૨ મંગળવારે સમય: સાંજે: ૪ થી ૬ બી-૮૦૨ એકતા ટ્રિનિટી, બીજી હસનાબાદ લેન, સાંતાક્રુઝ વેસ્ટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular