Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર હાલ સાયન સ્વ. પદમશીભાઈ પ્રાગજીભાઈ શેઠના પુત્રવધૂ અ. સૌ. ઉર્મિલાબેન નગીનદાસ શેઠ (ઉં.વ. ૮૭) તે સ્વ. છબીલદાસ જેસંગભાઈ શેઠના પુત્રી. કલ્પના – મિલનભાઈ, સુરભી – અમિતાભભાઈ, રાજીવ – રૂપાના માતુશ્રી. દેવાંશી – અનમોલ, કરણ, કૈરવ, અર્ચિત, અચિરાના દાદી શુક્રવાર, તા. ૯-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૨-૧૨-૨૨ના સાંજે ૪.૩૦ થી ૬. સ્થળ: યોગી સભાગૃહ, દાદર ઈસ્ટ.
ચૌદગામ વિશા પોરવાડ જૈન
ઉંજા હાલ કાંદિવલી અ. સૌ. હંસાબેન પટવા (ઉં.વ. ૬૬) તે મહેન્દ્રભાઈ સેવંતીલાલ પટવાના ધર્મપત્ની. મિતલ, દીપા, લીના, દીનાના માતુશ્રી. મોના, અમિતકુમાર, રવિકુમારના સાસુ. ઈંદીરાબેન – નવીનચંદ્ર, જયોત્સના – દિલીપકુમાર, સુરેખાબેન – કીરીટકુમાર, સુરેન્દ્રભાઈ – સ્મિતાબેન, ગીરીશભાઈ – મનીષાબેન, કમલેશભાઈ – રીટાબેનના ભાભી. ઐકોર નિવાસી મંગળાબેન સોમચંદભાઈ શાહની પુત્રી. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. વસંતભાઈ, વિનોદભાઈ, સ્વ. અરવિંદભાઈ, પંકજભાઈ, ભાવનાબેનના બેન તા. ૯-૧૨-૨૨ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૧-૧૧-૨૨ના બપોરે ૨ થી ૪ નીચેના સ્થળે બંને પક્ષની સાથે જ રાખેલ છે. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ સિનેમાની સામે, રેલવે સ્ટેશનની નજીક, બોરીવલી વેસ્ટ.
ઝાલા દશાશ્રી. સ્થા. જૈન
ધ્રાંગધ્રા હાલ ભાયંદર સ્વ. પ્રવિણચંદ્ર સોમચંદ શેઠના ધર્મપત્ની લાભુમતિબેન (ઉં.વ. ૯૨) તા. ૯-૧૨-૨૨ના અરિહંતશરણ થયેલ છે. તે જયોત્સનાબેન મહેન્દ્રભાઈ વોરા, અશ્ર્વિનભાઈ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. સુભાષભાઈ, સ્વ. કમલેશભાઈના માતુશ્રી. ભાવનાબેન, કુંદાબેનના સાસુ. નિરજ, સમીર, ભક્તિ, સચિન, મેહુલના દાદી. સ્વ. સમતાબેન મુળજીભાઈ પનજીભાઈ કોઠારીના દિકરી. જયંતીભાઈ, ચંદુભાઈ, પ્રભાબેન, શારદાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા હાલ સાયન ચુનાભઠ્ઠી સ્વ. કલાવતીબેન ચુનીલાલ ફૂલચંદ દોશીના પુત્રવધૂ અ. સૌ. આશાબેન મહેન્દ્રભાઈ દોશી (ઉં.વ. ૭૨) તા. ૧૦-૧૨-૨૨, શનિવારના અવસાન પામેલ છે. તે હિતુલભાઈ, મેઘાબેનના મમ્મી. મૌસમીબેન, શ્રેણિકભાઈના સાસુજી. લક્ષના દાદીજી. તૃષા, તાસવીના નાનીજી. સ્વ. બાપુલાલ રાજપાલ દેસાઈ બગસરા હાલ ગિરગાવના પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૨-૧૨-૨૨ના સાંજના ૫ થી ૭. પ્રાર્થના સ્થળ: નોર્થ ઈન્ડિયન એસોસિયેશન (પંજાબ કલબ), ભાઉદાજી રોડ એક્સટેન્શન, કિંગ સર્કલ રેલવે સ્ટેશનની પાછળ, સાયન, મુંબઈ-૨૨.
દિગંબર જૈન
વડીઆ દેવડી નિવાસી હાલ બોરીવલી સ્વ. ધીરજલાલ પાનાચંદ શેઠના ધર્મપત્ની પુષ્પાબેનનું (ઉં.વ. ૮૯) તા. ૬-૧૨-૨૨ના મુંબઈમાં દેહપરિવર્તન થયેલ છે. તે હીનાબેન, પારુલબેન, નીતાબેન, રાજેશભાઈની માતા; રાજેન્દ્રભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, દિનેશભાઈ, સંગીતાબેનનાં સાસુ; સ્વ. ભનુભાઈ, સ્વ. દયાબેન, લીલાધરભાઈ, વિનોદભાઈ, દિનેશભાઈ અને મંજુલાબેનના ભાભી; સ્વ. તારાબેન, રંજનબેન, સુધાબેન, રીતાબેનના જેઠાણી; માનસી, અમી, ખ્યાતિ, અંકિતા અને નિતિક્શાના નાની; જિનેશનાં દાદી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બાડાના ચિ. વામા નિરવ ગાલા (ઉં.વ. ૫), તા. ૭-૧૨-૨૨ના યુ.એસ.એ.માં દેવલોક પામેલ છે. મંજુલા હરખચંદની પૌત્રી. દિપ્તી નિરવની પુત્રી. યાનાની બેન. હંસા પ્રદિપની દોહીત્રી. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: હરખચંદ ગાલા, મહેશ્ર્વર દર્શન, એ/૧૪, એસ.વી. રોડ, સાંતક્રુઝ (વે.).
ગુંદાલાના રતનબેન વીરજી રામજી છાડવા (ઉં.વ. ૮૭) તા. ૯-૧૨-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. નેણબાઇ રામજી (જખુ) તેજાના પુત્રવધૂ. સ્વ. વીરજી (માસ્તર) રામજીના ધર્મપત્ની. સ્વ. જયંત, રસીલા, ભારતી, મહેન્દ્ર, મીનાના માતુશ્રી. લુણીના સ્વ. વેલબાઇ ઊમરસી ઘેલાના પુત્રી. સ્વ. નેમજી, દામજી, અરવિંદ, મોઘીબેન, સ્વ. હિરબાઇના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વીરજી રામજી છાડવા, ૩, નંદુવિલા, જવાહરલાલ નહેરુ રોડ, મુલુંડ (વે.).
ગોધરાના માતૃશ્રી વિજયાબેન ગાંગજી ગાલા (ઉં.વ. ૮૭) ૮-૧૨-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. સોનબાઇ ટોકરશી વેલજીના પુત્રવધૂ. સ્વ. ગાંગજીના ધર્મપત્ની. દિનેશ, રશ્મિન, રાજકુમાર, આશા, રીટાના માતૃશ્રી. લાયજાના સુંદરબેન લાલજી ઉમરશીના સુપુત્રી. નેણબાઇ કલ્યાણજી, ગોધરોના તારાબેન લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. સરનામુ: વિજયાબેન ગાલા, દિવ્યાંગ બિલ્ડીંગ, ફ્લેટ નં. ૧, એસ.બી. રોડ, કોલાબા, મુંબઇ નં. ૫.
ઘોઘારી દશાશ્રીમાળી જૈન
વલભીપુર હાલ સાંતાક્રુઝ રાજેન્દ્ર રજનીકાંત સરવૈયાના ધર્મપત્ની અ.સૌ. કલ્પનાબેન (ઉં.વ. ૬૩) તા. ૯-૧૨-૨૨ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે રીમા – પાર્થના મમ્મી. વિપુલકુમાર, ગીતાના સાસુ. ભારતી – નરેશ/શીતલ – જતીન/ રેખાના ભાભી. સ્વ. દલિચંદ હીરાચંદ શાહના પુત્રી (વડોદરા) બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧.૧૨.૨૨, રવિવાર સાંજે ૩.૩૦ થી ૫.૩૦ આજીવાસન હોલ, જુહુ તારા રોડ, એસએનડીટી કોલેજની બાજુમાં, સાંતાક્રુઝ (વેસ્ટ). લૌકીક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સ્થા. વિશા શ્રીમાળી જૈન
ઝોબાળા નિવાસી હાલ અમદાવાદ નંદલાલ ગફલભાઈ સંઘવીના પુત્ર તથા સ્વ. રજનીકાંતના ધર્મપત્ની હર્ષાબેન (હીરાબેન) (ઉં.વ. ૮૨) તે ૭/૧૨/૨૨ના રોજ અમદાવાદ અરિહંતશરણ પામેલ છે. તે સરવા નિવાસી સ્વ. મૂળચંદ પાનાચંદના દીકરી. હસમુખ, સૌભાગ્યચંદ, મનહર, સુરેશ, હરેશ, હર્ષદ, સ્વ. પ્રભાબેન તથા વનીતાબેનના બહેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
સાવરકુંડલા હાલ મલાડ સ્વ. મનસુખલાલ અમરચંદ દોશી તથા કુસુમબેનના પુત્ર કલ્પેશ (ઉં.વ. ૪૭) તે ૯/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે શ્ર્વેતાના પતિ. સ્વરના પિતા. સચિન તથા જલ્પા ચિરાગ દોશીના ભાઈ. રમેશ, પ્રદીપ, જીતેન્દ્ર, રાજેન્દ્ર તથા વર્ષા અનિલ શાહના ભત્રીજા. સાસરાપક્ષે અરવિંદભાઈ મનસુખલાલ ઓધવજી શાહના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ બોરીવલી સ્વ. ભરત બાબુલાલ છોટાલાલ દોશીના ધર્મપત્ની ભારતીબેન (ઉં.વ. ૬૮) તે ૯/૧૨/૨૨ના અરિહંત શરણ પામેલ છે. તે ગૌરાંગ તથા સૌરભના માતા. કનુભાઈ, ચંદ્રકાન્ત, રાજુભાઈ, જયાબેનના ભાભી. દિહોર નિવાસી હાલ મુલુન્ડ સ્વ. તલકચંદ જીવનલાલ શાહના દીકરી. વિનુભાઈ, રંજનબેન, સુભદ્રાબેન, સ્મિતાબેન ઉષાબેનના બહેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કાળધર્મ
તપાગચ્છીય ભક્તિસુરી સમુદાયના પ.પૂ.આ.ભ. શ્રી સુબોધસુરી મ.સા.ના શિષ્ય પ.પૂ.આ.ભ.શ્રી ગચ્છાધિપતિશ્રી શાંતિચંદ્રસુરીશ્ર્વરજી મ.સા. ગુરૂવાર, તા. ૧-૧૨-૨૨ના સમાધિપૂર્વક અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યા છે. તે સંસાર પક્ષે ગામ ટોડા, તા. મુન્દ્રા-કચ્છના રત્નકુક્ષીણી માતા દિવાળીબેન મેઘજી નેણશી ગાલાના સુપુત્ર. જેઓ સંવત ૨૦૨૫ના કચ્છ મુંબઇ મુકામે દિક્ષા અંગીકાર કરેલ. ૭૬ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular