જૈન મરણ
પાટણ (કોકાનો પાડો) નિવાસી હાલ ગોરેગાવ, મધુકાન્તભાઈ મફતલાલ શાહ (ઉં. વ. ૭૯) ૫-૧૨-૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. સુવર્ણાબેનના પતિ. તેઓ મનીષા, જીજ્ઞેશ અને રૂત્વીના પિતાશ્રી. તેઓ જતીન, પુનિત અને તેજલના સસરાજી. લૌકીક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. રાજીબેન છેડાના (ઉં. વ. ૮૯) સોમવાર તા. ૫-૧૨-૨૦૨૨ના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. વિરજી વાલજી છેડાના ધર્મપત્ની. લાલજી, વિનોદ, પાનબાઈ, વિમળાના માતુશ્રી. કેશર, સપના, વેલજી, ધીરજના સાસુ. દિપેન, હિરેન, નયન, જુગલ, સીમરનના દાદી. રાજેશ, દિપ્તી, પ્રતિક, તન્વી, પાનેરી, ચંદ્રેશના નાની. ગામ લાકડીયાના સ્વ. ડાઈબેન ભારા (ભોપા) કુંભા ગડાની દિકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિનોદ છેડા, ૫૦૧, નિશાંત એપાર્ટમેન્ટ, નાગરદાસ રોડ, અંધેરી – ઈસ્ટ.
ખંભાત વિસા શ્રીમાળી જૈન
ખંભાત નિવાસી હાલ કાંદીવલી છાયાબેન ભુપેન્દ્રભાઈ શાંતિલાલ ચુનીલાલ શાહ (ઉં. વ. ૬૩) તા.: ૦૫-૧૨-૨૨ સોમવારના અરિહંત શરણ પામ્યા છે. તે દર્શન તથા નિધિના મમ્મી. મીતા બેનના સાસુ, સાચી તથા ધૂનના દાદી. પિયર પક્ષે લોદરાના સેવંતીલાલ બાલચંદ શાહના સુપુત્રી. કચ્છ સમાઘોઘાના હસમુખભાઈ ભિમશી દેઢીયાના વેવાણ. બંને પક્ષનું બેસણું તા.: ૮-૧૨-૨૦૨૨ના ગુરુવારે સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ના નિવાસસ્થાન રાખેલ છે નિવાસ: સી-૨૦૪, વ્રજનિધિ અપાર્ટમેન્ટ, ઈરાની વાડી રોડ ૨, હેમુ કોલોની ક્રોસ રોડ, કાંદીવલી -વેસ્ટ.
શ્રી હરસોલ સત્તાવીસ
વિશા શ્રીમાળી જૈન જ્ઞાતી
મોહનપુર નિવાસી (હાલ ભાયંદર) લલિતાબેન (ઉં. વ. ૭૩) તે સ્વ. બાબુલાલ કચરાલાલ ગાંધીના ધર્મપત્ની. રાકેશભાઈ તથા રીટાબેન, ઈલાબેન કિશોરકુમાર, જાગૃતિબેન સંજીવકુમાર, તેજલબેન સંદીપકુમાર, પ્રીતિબેન મેહુલકુમારના માતુશ્રી. લક્ષ્મીચંદ, વાડીલાલ, જયંતીલાલ, હીરાબેન, કાંતાબેન, પ્રેમીલાબેનના ભાભી. પિયર પક્ષે બેરણા નિવાસી સ્વ. કમળાબેન બાબુલાલ દોશીના પુત્રી. હિત, સ્મ્રિતી, મેઘ, મૌલિક, યશ, ટ્વિંકલ, ક્રિષા, રેના,સાક્ષી, હિર, લક્ષ ના દાદી શનિવાર તા. ૩/૧૨/૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ ગોરેગાંવ ગં.સ્વ પ્રભાવતીબેન હીરાલાલ દેવચંદ દોશીના પુત્ર દિલીપભાઈ (મનુભાઈ) (ઉં. વ. ૬૧) તે ૪/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ. પ્રદીપ-અસૌ.ઈલા, ધનેશ-અસૌ.વર્ષા, તથા વિરેન્દ્રના ભાઈ, ઉર્વશી મીહીરકુમાર પારેખ, રૂચિતા, નિશિત, જીતના કાકા, ઘોઘાવાળા હાલ ભાવનગર ગં.સ્વ જશુબેન ચંદુલાલ રમણીકલાલ પારેખના જમાઈ. ભાવયાત્રા ૮/૧૨/૨૨ ના રોજ ૯ થી ૧૧ કલાકે એસ.વી.પી હોલ, સીટી સેન્ટરની સામે, એસ.વી. રોડ ગોરેગાંવ વેસ્ટ.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
અમરાપુર (વીછીંયા) નિવાસી હાલ ઘાટકોપર, પ્રવિણચંદ્ર વ્રજલાલ વોરાના પત્ની અ.સૌ. મંજુલા વોરા, (ઉં. વ. ૮૪) તા. ૪-૧૨-૨૦૨૨, રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે ભાવના, કેતન, બીજલ (બિન્દુ)ના માતુશ્રી. કેતનભાઈ, સ્વ. અજયકુમાર, નીપાના સાસુ. વિનિત, રૂચિત, આકાશ, મીતના દાદી. તથા ભાડલા નિવાસી સ્વ. હરિલાલ જીવરાજ શાહના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના જીતેન ભવાનજી છેડા (ઉં. વ. ૪૮) તા.૪-૧૨-૨૨ના અવસાન પામેલ છે. હંસાબેન (હેમલતા) ભવાનજીના પુત્ર. મોનિકાના પતિ. સાક્ષી, પ્રણવના પિતા. પરાગના ભાઈ. કસ્તુરબેન ધનજી સતરાના જમાઈ. પ્રા.યોગી સભાગૃહ, પહેલે માળે, ટા. ૩ થી ૪.૩૦. નિ : ભવાનજી શામજી છેડા, ૪૦૨, અખિલેશ્ર્વર એપાર્ટમેન્ટ, ન્યુ નાગરદાસ ક્રોસ રોડ, અંધેરી (ઈ), મું – ૬૯.
વડાલાના અનિલ રામજી દેઢીયા (ઉં. વ. ૫૪) તા. ૪-૧૨-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. મણીબેન રામજી ખીમજી દેઢીયાના પુત્ર. દક્ષાના પતિ. જીગરના પિતાજી. વડાલા સ્વ. અમૃતબેન કુંવરજી, બારોઇ સ્વ. ચંચળબેન મેઘજી, લુણી ગં.સ્વ. જયવંતી વસંત, વડાલા સ્વ. પ્રભાબેન વસનજી, નવીનાળ સ્વ. કલાબેન હરીલાલ, સમાઘોઘા ગં.સ્વ. હંસાબેન ચાંપશીના ભાઇ. ડેપાના સ્વ. હાંસબાઇ ડુંગરશી હીરજી સત્રાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. : જીગર અનીલ દેઢીયા, ચિંચણી માર્કેટ, એચ.પી. ગેસની સામે, ચીંચણ, જી. પાલઘર. ૪૦૧૫૦૩.
કોડાયના હસમુખ કલ્યાણજી વિસરીયા (ઉં. વ. ૬૪) તા. ૪-૧૨-૨૨ના અવસાન પામ્યા છે. મણીબેન કલ્યાણજીના સુપુત્ર. કમલાબેનના પતિ. વિનલ, માનસીના પિતાશ્રી. મનસુખ, લાયજાના હેમલતા લીલાધર વોરા, ભુજપુરના નિર્મળા દેવચંદ દેઢીયાના ભાઇ. વિમળાબેન શામજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : હસમુખ કે. વિસરીયા, ડી/૭૦૩, પ્રેસીડેન્શીયલ ટાવર,એલ.બી. એસ. માર્ગ, આર સિટી મોલની સામે, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૮૬.
ડેપાના રતનશી દેવજી ગાલા (ઉં. વ. ૭૭) ૪-૧૨ના સંથારો સીજી ગયેલ છે. લધીબાઇ દેવજીના સુપુત્ર. રમીલા (દમયંતી)ના પતિ. રાજેશ, કલ્પેશના પિતા. મુલબાઇ, ડુંગરશી, વીરજી, કલ્યાણજીના ભાઇ. મોટી ખાખરના કેસરબેન ઉમરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાજેશ ગાલા, ૧૦૧, સ્વપ્સ્ત્રમ સોસાયટી, ધોબી આળી, મસ્જીદ ની બાજુમાં, થાણા (વે).
પુનડીના સાકરબેન કુંવરજી ચાંપશી છેડા (ઉં. વ. ૮૬) તા. ૪-૧૨-૨૨ ના અવસાન પામ્યા છે. તે ચોથીબાઈ ચાંપશી ઉકેડાના પુત્રવધૂ. કુંવરજીના પત્ની. કાંતી, જયંતિ, ચંચળ, શાંતા, જવેરના માતુશ્રી. બેરાજાના વેલબાઈ દામજી ધનજી, ફરાદ્રીના પદમાબાઈ માલશી રાયધરના સુપુત્રી. બેરાજાના મગનલાલ, શાંતિલાલ, ફરાદ્રીના રામજી, મોટી ખાખરના લક્ષ્મીબેન પ્રેમજી, તુંબડીના મણીબેન હંસરાજ, બચુબાઈ, બેરાજાના રાણબાઈ માણેક, મોટી ખાખરના મેઘબાઈ લાલજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. : બચુભાઈ શામજી દેઢિયા બી-૭ ગાલા કુંજ, અંબેડકર રોડ, મુલુંડ-વે. મુંબઇ-૮૦.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ક્રાકરા હાલ મુલુંડ સ્વ. મનસુખલાલ હરજીવનદાસ દોશીના સુપુત્ર રોહિતભાઇ (ઉં. વ. ૬૨) તા. ૫-૧૨-૨૨ સોમવારના અવસાન પામેલ છે. તે ઉષાબહેનના પતિ. તે તરંગ અને ખુશ્બુના પિતા. ચિંતનકુમાર અરવિંદભાઇ દોશી (તળાજાવાળા)ના સસરા. જયેશભાઇ, મનિષભાઇ તથા આશાબેન શશીકાંત શાહ (ભદ્રાવલવાળા)ના ભાઇ. તે શ્ર્વસુર પક્ષે શાહ સૌભાગ્યચંદ અમૃતલાલ (દિહોરવાળા)ના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. રોહિતભાઇ મનસુખલાલ દોશી, ૧૦૧, મિતા બિલ્ડિંગ, તાંબેનગર ગેટ નં.૧, એસ. એન. રોડ, મુલુંડ (વેસ્ટ).