ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
મૂળી નિવાસી હાલ સાયન (મુંબઈ) સ્થિત કાંતિલાલ જેઠાલાલ પારેખ (ઉં.વ. ૮૫) તે સુનંદાબહેનના પતિ, તે સ્વ. ઈશ્ર્વરલાલ, સ્વ. રમણીકલાલ, સ્વ. હિંમતલાલ, સ્વ. મનહરલાલ તથા સ્વ. નટવરલાલના ભાઈ, તે સ્વ. ભીખાલાલ નાગરદાસ શાહના જમાઈ, તે ભરતભાઈ, ભારતીબેન, જયેશભાઈ તથા સ્વ. મહેન્દ્રના બનેવી, તે હેતલ અને વૈભવના પિતાશ્રી તા. ૨-૧૨-૨૦૨૨ના રોજ શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. ત્વચાદાન કરેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બરવાળા (ઘેલાશાહ) હાલ બોરીવલી ગં. સ્વ. ગુણવંતીબેન નંદલાલ શાહ (ઉં. વ. ૯૨) શનિવાર, તા. ૩-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે કિર્તીભાઈ, મનુભાઈ, કિશોરભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ. રસિલાબેન હિંમતલાલ, ચંદ્રિકાબેન સુરેશકુમાર તથા રેખાબેન બિપિનકુમારના માતુશ્રી. અ. સૌ. નલિની, અ. સૌ. ઊર્મિલા, અ. સૌ. ભાવના, અ. સૌ. નીતાના સાસુ. પિયર પક્ષે ચંદરવા નિવાસી સ્વ. ધીરજલાલ દેવચંદ પરીખના બેન. ભાવિન, જીનલ, જલ્પા, મેઘલ, સૃષ્ટિ, સેજલ, ફોરમ, કુણાલ અને સ્મિતના દાદી. શૈલેષ, જયેશ, કલ્પના, નિશિત, નિપૂણ, નિપા તથા માનસીના નાની. પ્રાર્થનાસભા સોમવાર, ૫-૧૨-૨૨ના સાંજના ૩.૩૦ થી ૫. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટા ઊપાશ્રય), પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ,
કાંદિવલી વે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારીના વાલજીભાઈ (ઉં. વ. ૭૫) તા. ૧-૧૨-૨૨ના મુંબઈમાં અવસાન પામેલ છે. સ્વ. સંતીબેન ભાણજી ગડાના સુપુત્ર, લક્ષ્મીબેનના પતિ. પિયૂષ, દેવયાની, જાગૃતિ, ભાવિનના પિતાશ્રી. રાજેશ, બીજલ, નિમેશ, ભક્તિના સસરા. જહાન્વી, કાવ્યા, વેનિકાના દાદા. અમૃતબેન પોપટલાલ હરખચંદ છાડવાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ છે. યોગી સભાગૃહ, સોમવાર, તા. ૫-૧૨-૨૨ સવારે ૧૦ થી ૧૧.૩૦. ૩૦૮/એ, મયુર પાર્ક, માલવિયા રોડ, વિલેપાર્લા-ઈસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. ભચીબેન વાઘજી ગાલા (ઉં. વ. ૮૮) મલાડ મધ્યે તા. ૨૯-૧૧-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. પુરાબેન પાચા ગાલાના પુત્રવધૂ. સ્વ. વાઘજીના ધર્મપત્ની, સ્વ. દેવશી, નેમચંદ, લક્ષ્મી, હરખુના માતુશ્રી, વેજીબેન, હેમલતાબેન, પોપટલાલ, જયંતીલાલના સાસુ. સ્વ. નામાબેન વિરજી પાચાના દેરાણી. સામખીયારીના સ્વ. ગડા ભચીબેન પુનરાજના દીકરી. નિવાસસ્થાન: નેમચંદ વાઘજી ગાલા, સી/૨૦૩, નિલયોગ ટાવર, ધનજીવાડી, મલાડ-ઈસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારીના મણીલાલ પોપટલાલ ગડા (ઉં. વ. ૬૭) મંગળવારના અવસાન પામ્યા છે. તે વિરાબેનના પતિ. ચેતન, અમિત, લતાના પિતાજી. રૂપલ, વર્ષા, આશિષના સસરા. સ્વ. જીવણ, હંસરાજ, સ્વ. જયંતી, સ્વ. ધીરજ, લખમશી, દિપક, બાબુ, રતના, પાલઈ, જવેરના ભાઈ. દિવાળીના દિયર. ઘાણીથરના ગેલા પરમ ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે: ૨૭, બી. શાંતિનગર, એમ. જી. રોડ, બોરીવલી ઈસ્ટ.
કાંઠા સત્તાવીસ વીશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
સરદારપુર હાલ મુંબઈ સ્વ. વસંતલાલ મણીલાલ શાહના ધર્મપત્ની પદમાબેન (ઉં. વ. ૮૩) તે હિરેન, કલ્પેશ, કેતનાના માતા. હિના, પાયલ, મનીષકુમારના સાસુ. આગમ, ઈશાન, સાઘ્વીજી શ્રી નિર્મમપ્રિયાશ્રીજી (નિધીબેન), જીગર-શીતલ, પારસ-કૃપાલીના દાદી. સ્વ. વિમળાબેન પન્નાલાલ, ગં. સ્વ. કંચનબેન રસીકલાલ, સ્વ. પદમાબેન બાબુલાલ, સ્વ. રમીલાબેન, ગં. સ્વ. જ્યોત્સનાબેન રસિકલાલના ભાભી. પિયર પક્ષે આગલોડ નિવાસી મહેન્દ્રભાઈ દલપતભાઈ કંકુચંદ શાહના બેન તા. ૨૯-૧૧-૨૨ના મંગળવારે અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
વિશા શ્રીમાળી ૧૦૮ ગોળનું જૈન
ધોળાસણ હાલ ભાયંદર સ્વ. કાંતાબેન મંગળદાસ શાહના સુપુત્ર મુકુન્દભાઈ (ઉં. વ. ૫૬) ગુરુવાર, તા. ૧-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સંગીતાબેનના પતિ. સૌરભ, હિરલના પિતા. ટ્વીંક્લ, મોહિતકુમારના સસરા. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે: ૨૦૮ બી વિંગ, અંબિકા પાર્ક નં. ૨, શિવસેના ગલી, ભાયંદર વે.
ઝાલાવાડી દ. શ્રી. શ્ર્વે. મૂ. જૈન
લીમડી હાલ અંધેરી સ્વ. જશવંતીબેન પોપટલાલ મણિલાલ શાહના દીકરી કલ્પનાબહેન (ટીનુબેન) (ઉં. વ. ૬૨) તે ગીતા, ભરત, વિરેન્દ્ર, સ્મીતા, કોષાની બહેન. તે સ્વ. ગુગીયલબેન ઇન્દુભાઇ, પ્રગતિબેન કિશોરભાઇ, સ્વ. તારાબેન, બસંતબેનના ભત્રીજી. સ્વ. ગુણવંતીબેન શાંતિલાલ, વિમળાબેન જયંતીલાલના ભાણી. તા. ૧-૧૨-૨૨ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. ઠે. ૪૨, શારદાભુવન, ૨જે માળે, આઝાદ સ્ટ્રીટ, અંધેરી (વેસ્ટ), સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પ્રભાસ પાટણ વિશા ઓસવાળ જૈન
સ્વ. ચંદ્રમણી હરિલાલ જેચંદ શાહના સુપુત્ર વિજયકુમાર (ઉં. વ. ૮૨) હાલ મુલુંડ તા. ૨-૧૨-૨૨ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સ્નેહલતાબેનના પતિ. અમરીશ, જેસિકા, પારૂલના પિતા. અમિતા, વિપુલ, પ્રજ્ઞેશના સસરા. શ્ર્વસુર પક્ષે વેરાવળ નિવાસી સ્વ. ચંદ્રમણિ કાંતિલાલ મેઘજીના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટા દેવળીયા હાલ ઘાટકોપર મનસુખલાલ હેમચંદ ભીમાણી (ઉં. વ. ૯૫) શુક્રવાર તા. ૨-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભાનુમતિના પતિ. સ્વ. વીરેન્દ્ર, પરિમલ, મુકેશ, રેખા રોહિતકુમાર દોશી અને પિયુષના પિતા. પ્રેરણા, દર્શના, નિષીતા, અલકાના સસરા. સ્વ. નાથાલાલ, સ્વ. અમૃતલાલ, મધુકાંત, સ્વ. હીરાબેન પ્રેમચંદ દોશીના ભાઇ. શ્ર્વસુર પક્ષે પાટણવાવ નિવાસી સ્વ. પોપટલાલ જૂઠાભાઇ વસાના જમાઇ. ભાવયાત્રા મંગળવાર,તા. ૬-૧૨-૨૨ના સવારે ૯.૩૦થી ૧૨.ઠે. ઉટોપિયા બેંકવેટ, તિલકનગર, સહકાર સિનેમાની બાજુમાં, ચેમ્બુર-૮૯.
સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખાનપર (મોરબી) હાલ લોઅર પરેલ તે દિપ્તી તથા ભરત શાંતિલાલ માધવજી મહેતાના સુપુત્ર પારસ (ઉં. વ. ૩૩) તા. ૨-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે હેમાલીના પતિ. ચિ. મનનના પિતા. તે નંદલાલભાઇ રાજાભાઇ ગોહિલના જમાઇ. તે નયનાબેન પ્રવીણકુમાર કામદાર, નિશાબેન નલીનચંદ્ર શેઠ, નિરૂપાબેન અનીલકુમાર કોઠારી, અમીતાબેન ભરતભાઇ શાહ, બીનાબેન જીતેન્દ્ર રૈયાણી તથા કપિલ મનસુખલાલ મહેતાના ભત્રીજા. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. રૂમ. નં.૮૪, ૧લે માળે, મગનબાગ, સનમિલ રોડ, લોઅર પરેલ, મુંબઇ-૧૩.
મહુધા વિસા નીમા જૈન
મહુધા હાલ નાલાસોપારા ગં. સ્વ. પદમાબેન જયંતીલાલ શાહ ૨-૧૨-૨૨, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અશ્ર્વિન, રોહિત, નયનાના માતુશ્રી. તે સ્વ. ભાવના, સ્વ. રેણુકાના સાસુ. તે વાડીલાલ મગનલાલ શાહના પુત્રવધૂ. પિયર પક્ષે પ્રભાબેન હીરાલાલ શાહની દીકરી. તે ભાવિક, કૃપા, રિંકુ, જીનલ, સ્વપ્નીલના દાદી. પ્રાર્થનાસભા ૪-૧૨-૨૨, રવિવારના ૨ થી ૪. ઠે. ક. વિ. ઓ. જૈન સ્થાનક, તુલીંજ ચાર રસ્તા, નાલાસોપારા (ઈ).
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
થાનગઢ હાલ પુના હસમુખરાય દલસુખભાઈ શાહ (દોઢીવાળા) (ઉં. વ. ૯૦) તે સ્વ. વિમળાબેનના પતિ. તે સ્વ. હંસરાજ દેવચંદ ગોસલીયાના જમાઈ. તે પંકજભાઈ, ચેતનભાઈ તથા ઈલાબેનના પિતા. તે પિનાકીનભાઈ, જયબાળાબેન તથા પારુલબેનના સસરા. તે દર્શક, આલાપ, પારસ, હીરલ, શિવાંગીના દાદાશ્રી ૩-૧૨-૨૨, શનિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૪-૧૨-૨૨ના રવિવારે સાંજે ૪ થી ૬. ઠે. મહાવીર પ્રતિસ્થાન, સૈલેસબરી પાર્ક, પૂણે-૪૧૧૦૪૮ ખાતે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
સાભરાઇ (હાલે જયપુર)ના રૂષભ જીતેન્દ્ર દામજી વેલજી વિસરીયા (ઉં. વ. ૧૫) રવિવાર, તા. ૨૭-૧૧-૨૦૨૨ના સમાધિપૂર્વક દેહત્યાગ કરેલ છે. જયાબેન દામજી વેલજીના પૌત્ર. રૂપલ જીતેન્દ્રના સુપુત્ર. દીશાના ભાઇ. કલકત્તાના ઉષાબેન કૃષ્ણકાંત શર્માના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જીતેન્દ્ર શાહ, ૪૦૪, શ્ર્વેત વિલા ૨, સૂર્યાનગર ટોંક રોડ, જયપુર, પીન-૩૦૨૦૨૯.
સામખીયારીના વાલજીભાઇ ગડા (ઉં. વ. ૭૫) તા. ૧-૧૨-૨૨ના મુંબઇમાં અવસાન પામ્યા છે. સ્વ. સંતીબેન ભાણજી ગડાના સુપુત્ર. લક્ષ્મીબેનના પતિ. પિયુષ, દેવયાની, જાગૃતિ, ભાવિનના પિતાશ્રી. વેલજી, ગોકુલ, જેઠી, વાલુના ભાઇ. અમૃતબેન પોપટલાલ હરખચંદ છાડવાના જમાઇ. પ્રાર્થના : યોગી સભાગૃહ, સોમવાર, ૫-૧૨-૨૨, સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦. ઠે. પિયુષ વાલજી ગડા, ૩૦૮/એ, મયુર પાર્ક, માલવિયા રોડ, વિલેપાર્લા (ઇસ્ટ).
મોટી ખાખરના મણીબેન લીલાધર કેશવજી ગાલા (ઉં. વ. ૭૮) તા. ૧-૧૨-૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. ભાણબાઇ કેશવજી માડણ ગાલાના પુત્રવધૂ. લીલાધર કેશવજીના પત્ની. વિપુલ, ભુપેશ, અમીતના માતા. ટોડાના વેજબાઇ નાનજીના પુત્રી. જવેરબેન, સાકરબેન, નરેન્દ્રના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિવાસ : લીલાધર કેશવજી ગાલા, ૪૦૨, શીતલ એપાર્ટમેન્ટ, એ.ડી.માર્ગ, શીવરી (વે.).
ટોડાના સુંદરબેન કેશવજી ગાલા (ઉં. વ. ૮૬) તા.૨-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. દેવકાંબેન ડુંગરશી ધારશીના પુત્રવધૂ. કેશવજી (મગનલાલ)ના ધર્મપત્ની. જીતેન્દ્ર, નિતીન, ગિરીશ, મંજુલાના માતુશ્રી. કુંદરોડી બુદ્ધિબેન માલસી કાનજી છેડાના પુત્રી. મોરારજી, જાદવજી, લક્ષ્મીચંદ, દિનેશ, લાખાપુર મીનાબેન નાનજી, કપાયા અમૃતબેન રામજી, ગુંદાલા ચંચળબેન હરીલાલના બેન. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦.
શેરડીના કેસરબેન લીલાધર મારૂ (ઉં. વ. ૯૩) તા. ૧-૧૨ના અવસાન પામેલ છે. ડાહીબાઇ દેવજીના પુત્રવધૂ. લીલાધરના પત્ની. હેમત, શૈલેષ, રમીલા, પ્રેમીલા, રક્ષા (સીતા)ના માતુશ્રી. દેવપુર રાણબાઇ/મેઘબાઇ ગાંગજીના પુત્રી. શાંતિલાલ, ગુલાબ, કસ્તુર, લક્ષ્મી, વાસંતીના બેન. પ્રા. યોગી સભાગૃહ, દાદર (ઇ.), બપોરે ર થી ૩.૩૦.
ગોડવાલ ઓસવાલ જૈન
ખીમેલ હાલ બોરીવલી સ્વ. પ્રેમરાજજી મોહનરાજજી ખજાંચીના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૭૮) તા. ૨-૧૨-૨૨ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે ભરત, મનીષ, ફાલ્ગુની મનીષજી તાતેડના માતા. તે અક્ષય, કૃશાંગી-મિલિંદજી, દર્ષિત, સલોની હર્ષના દાદી. તે પિયરપક્ષે ખીમેલ નિવાસી હાલ પાર્લા સ્વ. કેશરમલજી ખિમરાજજી મહેતાના દીકરી. તે પ્રવિણજી, મહાવીરજી, લીલા હેમરાજ હિગંડ, ઉષા કાંતિલાલજી મહેતાના બહેન. ભાવયાત્રા તા. ૫-૧૨-૨૨ સોમવારના સવારે ૧૦થી ૧૨. ઠે. પાવનધામ, પાવનધામ માર્ગ, એમ. સી. એ. કલબની સામે, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ) બન્ને પક્ષની ભાવયાત્રા સાથે રાખેલ છે.
ઝાલાવાડી જૈન
સુરેન્દ્રનગર હાલ મલાડ અ.સૌ. અમિતાબેન (ઉં. વ. ૬૩) તે સ્વ. મનસુખલાલ ચત્રભુજ શાહ તથા સ્વ. કાંતાબેનના પુત્રવધૂ. તે ભરતભાઇના ધર્મપત્ની તથા નીશા અને મીનલના માતુશ્રી તા. ૨૮-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે રાધનપુર નિવાસી સ્વ. જયંતિલાલ અચરતલાલ દોશી તથા સ્વ. મંજુલાબેનના સુપુત્રી. તે સ્વ. દેવેન્દ્રભાઇના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.