Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

ઘોઘારી વિશા જૈન
સ્વ. ડાયાલાલ દુર્લભદાસ ગોપાણી (દેવગાણા વાળા) ના સુપુત્ર મહિપતરાય(ઉંમર ૭૭) તા.૨૪/૧૧/૨૨ ગુરુવારના અવસાન પામેલ છે. સ્વ. કિરણબેન (કપિલાબેન) ના પતિ શ્રીપાલ-દિપાલી, જયેશ-રિધ્ધિ, અમિત-માનસી ના પિતાશ્રી તેમજ રમીલાબેન ગુણવંતરાય પારેખ ના ભાઈ સ્વ. કાળીદાસ અમીચંદ શાહ કુંભણ વાળાના જમાઈ. ની બેસરણ તારીખ ૨૭,૧૧,૨૨ સમય ૩ થી ૫ રાખેલ છે. એડ્રેસ વર્ધમાન સ્થાનકવાસી હોલ જ્ઞાન નગર ડાયમંડ ટોકીઝ સામે એલ. ટી. રોડ સ્ટેશન પાસે બોરીવલી (વેસ્ટ) મુંબઇ ૯૨.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા લાયજાના માતુશ્રી રતનબેન (મકાંમા) શામજી પદમશી છેડા (ઉં.વ. ૧૦૦) તા. ૨૨-૧૧-૨૨ના દેશમાં અરિહંતશરણ પામેલ છે. જેતબાઇ પદમશીના પુત્રવધૂ. શામજીના પત્ની. જયંતીલાલ, પ્રવિણચંદ્ર, લક્ષ્મીબેનના માતુશ્રી. પાનબાઇ વિજપાર રાધાના દિકરી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: ખુશાલ છેડા, જલારામ દર્શન, મોટા લાયજા, તા. માંડવી (કચ્છ).
ચીઆસરના માતુશ્રી ઝવેરબેન આણંદજી મારૂ (ઉં.વ. ૭૯) તા. ૨૩-૧૧-૨૨ના અવસાન પામેલ છે. રત્નકુશ્રી માતુશ્રી નાથબાઇ રણશીના પુત્રવધૂ. તપાગચ્છીય પ.પૂ. અજીતગુપ્તવિજયજી મ.સા.ના સંસારપક્ષે પત્ની. કમેશ, દીનાબેન, તારાબેનના માતુશ્રી. વરંડી મોટી રતનબેન મુરજીના પુત્રી. લાલજી, શામજી, જેઠાલાલ, વાલજી, તેજબાઇના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કમલેશ મારૂ, ૪૦૧, વિશ્ર્વામિત્ર, પ્લોટ નં. ૮૮, રામબાણ લેન, ઓફ તિલક રોડ, બાલાજી મંદિરની બાજુમાં, ઘાટકોપર (ઇ.).
છસરાના રમણીક નાનજી ગંગર (ઉં.વ. ૭૧) તા. ૨૪-૧૧-૨૨ના અવસાન પામેલ છે. સાકરબાઇ નાનજીના પુત્ર. નિર્મળાના પતિ. ભાવિનીના પિતા. સ્વ. વસંત, વિનોદ, ગિરીષ, બીપીન, રંજન, નીનાના ભાઇ. ગુંદાલા હીરબાઇ ડુંગરશી ગડાના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. રમણીક ગંગર, બી /૧૩, ગણેશ કૃપા, મ્હાત્રે નગર, રાજાજી પથ, ડોંબિવલી (ઇ).
પત્રીના શશીકાંત હરશી દેઢિયા (ઉં.વ. ૭૮) ૨૫-૧૧-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી મણીબેન મઠુભાઈ ઉર્ફે હરશી ખીયશી દેઢિયાના પુત્ર. સ્વ. ગુણવંતી, જયાના પતિ. ધીરેન, મિતેશ, જયના પિતા. રામજી, વસંતના ભાઈ. વાંઢના ગંગાબેન જીવરાજ હિરજી બોરીચા, ગઢશીશાના સ્વ. હાંસબાઈ પ્રેમજી ગડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ.: ધીરેન દેઢિયા, સી-૧૦૪, લોઢા શિવાજી નગર સોસાયટી, ગાલા નગર, નાલાસોપારા (ઈ).
દુર્ગાપુર (નવાવાસ)ના જયંત (ખુશાલ) મોરારજી ગોગરી (ઉં.વ. ૬૫), તા. ૨૪-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. કેશરબેન મોરારજીના પુત્ર. હંસાના પતિ. રૂપલ, સિધ્ધાર્થના પિતા. શરદ, જયેશના ભાઇ. હીરબાઇ ભાણજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયંત ગોગરી, વિઘ્નેશ કો.ઓ. સોસાયટી, ૩-૩૦૭, સાને ગુરૂજી માર્ગ, સાત રસ્તા, મુંબઇ-૧૧.
વડાલાના સ્વ. રતનબેન પ્રેમજી જેઠા ગાલાના સુપુત્રી હેમલતા (ઉં.વ. ૫૩) તા. ૨૫-૧૧-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. નરેડીના હરીશ ઠક્કરના પત્ની. જીગ્ના, રશ્મીના માતા. સ્વ. અરવિંદ, સંસાર પક્ષે ચંદનાબાઇ મહાસતીજી, હસમુખના બેન. પ્રાર્થના રાખેલ નથી. (દેહદાન કરેલ છે). ઠે. રાજેશ નરેન્દ્ર સાવલા, એ ૨૦૪, લક્ષ્મી સદન, નીયર એકસપર્ટ સ્કૂલ, વાય. કે. નગર એન. એક્સ વિરાર (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ-મલાડ સ્વ. નવિનચંદ્ર રાયચંદ સંઘવીના ધર્મપત્ની અંજનાબેન (ઉં.વ. ૭૦) તે શનિવાર, તા. ૨૬-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે કાદમ્બરી દિલીપભાઈ અવલાની, જસમિના ચિરાગભાઈ મેઘાણી, ધર્મિષ્ઠા પરેશભાઈ ચાંદીવાલા, ચિરાગભાઈના માતૃશ્રી. ભારતીબેનના સાસુ. પિયર પક્ષે (વરલ) સ્વ. મંજુલાબેન અનંતરાય શાહના દીકરી. તે સ્વ. અશોકભાઈ, મુકેશભાઈ, યામિનીબેન મુકેશભાઈ શાહના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: બી-૨૦૨, નેહા અપાર્ટમેન્ટ, ધીરજ બસેરા સોસાયટી, ચિંચોલી બંદર રોડ, મલાડ (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બિલખા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કાંતિલાલ મંગલજી ગાંધીના ધર્મપત્ની ચંદ્રિકા (ઉં.વ. ૭૫) તા. ૨૫-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તેઓ લીના, પારુલ, દેવાંગના માતુશ્રી. અશ્ર્વિન, હિતેશ, પૂજાના સાસુ. મનોજભાઈ, ઉમેશભાઈ, જીતુભાઈના ભાભી. પિયર પક્ષે ગોંડલ નિવાસી રતિલાલ નરભેરામ શેઠના દીકરી. મહેશભાઈના બેન. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૧-૨૨ના ૫થી ૭ રાખેલ છે. સરનામું: કે.વી.કે. સ્કૂલ, સાઈનાથ નગર, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર (વેસ્ટ).
વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડિયાના કાનજી મેઘજી નંદુ (ઉં.વ.૫૭) શુક્રવારે તા. ૨૫-૧૧-૨૨ મુંબઈમાં અવસાન પામેલ છે. સ્વ. પુરાબેન મેઘજી વજાના પૌત્ર. સ્વ. ભચીબેન મોમાયા નંદુના સુપુત્ર. સ્વ. અમરતના પતિ. અલ્પા, રોકિન, દીક્ષિતાના પિતાશ્રી. જીરેન, મિત્તલ, નિતેનના સસરા. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: બી/૬, ગૌતમ એપાર્ટમેન્ટ, નસિંગલેન, મલાડ (વેસ્ટ).
કાળધર્મ
શ્રી સ્થાનકવાસી છ કોટી જૈન લિંબડી અજરામર સંપ્રદાયના પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભવગંત શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તિની અપ્રમત સ્વાધ્યાયી સાધ્વીરત્ન શ્રી દિવ્યપ્રભાજી મ.સા. (ઉંમર ૯૧ વર્ષ, દીક્ષા પર્યાય ૬૩ વર્ષ) મુંબઇ અંધેરી- ઝાલાવાડનગર શ્રી સંઘમાં
તા. ૨૫/૧૧/૨૦૨૨ શુક્રવારના સાંજે પ્રતિક્રમણ બાદ એક ઉપવાસના સંથારા સહિત ખૂબ જ શુદ્ધિ અને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. ગુરુદેવ : કવિવર્ય દીક્ષાદાતા ગુરુદેવ શ્રી નાનચંદ્રજી સ્વામી ગુરુણી : તીર્થસ્વરૂપા શ્રી રતનબાઇ મ.સા.ના સમુદાયના વિદુષી શ્રી દમયંતીબાઇ મ.સ. તથા સૌમ્યમૂર્તિ શ્રી કલાબાઇ મ.સ. માતા-પિતા : ભચીબેન નેણશીભાઇ ટાઇયા છેડા રતાડીયા (કચ્છ) શ્ર્વસુર પક્ષ : પાનબાઇ કુંવરજીભાઇ ગડા, ગુંદાલા (કચ્છ). ગુણાનુવાદ સભા : અંધેરી- ઝાલાવાડનગરના ઉપાશ્રયે તા. ૨૭/૧૧/૨૨ રવિવારના સવારે ૯.૩૦ વાગે રાખવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular