જૈન મરણ
ઝાલાવાડી વીશા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગર હાલ અંધેરી સ્વ.મગનલાલ વાઘજીભાઇના સુપુત્ર રમણીકભાઇ (ઉં. વ. ૯૩) તે સરલાબેનના પતિ. સ્વ.લલિતભાઇ, સ્વ. કાંતીભાઇ, સ્વ. જશવંતભાઇ, સ્વ. ધીરજલાલ, સ્વ. કંચનબેન, સ્વ. શાંતાબેન, સ્વ. સુભદ્રાબેન, ચંદ્રાબેનના ભાઇ. હેમાબેન જીતેન્દ્રભાઇ અને હેમલબેન જીજ્ઞેશભાઇના પિતા. પિયર પક્ષે સ્વ. શાંતિલાલ મગનભાઇ શાહના જમાઇ. તા. ૨૨-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના અ. સૌ. ચંચળબેન માવજી દેઢીયા (ઉં.વ. ૭૫), તા. ૨૨-૬-૨૨ના અવસાન પામેલ છે. વેલબાઇ ધારશીના પુત્રવધૂ. માવજીના પત્ની. નિશ્ચલ, પ્રતિકના માતૃશ્રી. વડાલા તેજબાઇ વેલજી રવજી ગોગરીના સુપુત્રી. પદમશી, લાલજી, મેઘજી, અશોક, હસમુખ, અમૃત, રતન, પ્રભાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. માવજીભાઇ દેઢીયા, ડી-૩, શાંતિ કુટીર, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ.).
રાયણના નવિનચંદ્ર પ્રેમજી છેડા (રાજડાઇ) (ઉં.વ. ૮૦) ૨૧-૬-૨૨ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. રતનબેન પ્રેમજીના પુત્ર. હેમલતાના પતિ. રીટા, હીના, દિપાલીના પિતા. સ્વ. દામજી, સ્વ. શાંતિલાલ, લક્ષ્મીચંદ, ડોણ સ્વ. મણીબેન મેઘજી, તલવાણા સ્વ. કસ્તુરબેન દામજી, કોડાય કેસરબેન કુંવરજી, નાની તુંબડી ભાનુબેન નાગજીના ભાઇ. કોડાય મણીબાઇ તલકશી હીરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મહેન્દ્ર લાલન, શંકર હાઇટસ, દ્વારકા બિલ્ડીંગ, ૫૦૩, અંબરનાથ (વે.).
દેઢીઆના ઝવેરબેન રવજી મુરજી છેડા (ઉં.વ. ૯૦) તા. ૨૩-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પાનબાઈ મુરજી રણશી છેડાના પુત્રવધૂ. રવજીના પત્ની. દેઢીઆના લક્ષ્મીબેન વીરજી ભોજા દેઢિયાની સુપુત્રી. દેઢીઆ લીલાધર, માવજી, હાલાપુર મણીબેન વીરજી, ભોજાય દેવકાબેન લક્ષ્મીચંદ, ભુજપુર રાજુલ (રૂપવંતી) શાંતિલાલના બહેન. ત્વચાદાન કરેલ છે. પ્રા. જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, મેહુલ સિનેમા નજીક, મુલુંડ (વે). ટા. ૩ થી ૪.૩૦. નિ. ઝવેરબેન છેડા, ૪૦૧ શિવ સદન, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ, મું.૮૦.
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગર હાલ અંધેરી સ્વ. મગનલાલ વાઘજીભાઇના સુપુત્ર રમણીકભાઇ (ઉં. વ. ૯૩) તે સરલાબેનના પતિ. સ્વ. લલિતભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ. જશવંતભાઇ, સ્વ. ધીરજલાલ , સ્વ. કંચનબહેન, સ્વ. શાંતાબેન, સ્વ. સુભદ્રાબહેન, ચંદ્રાબહેનના ભાઇ. હેમાબેન જીતેન્દ્રભાઇ અને હેમલબેન જીજ્ઞેશભાઇના પિતા. પિયર પક્ષે સ્વ. શાંતિલાલ મગનભાઇ શાહના જમાઇ. તા. ૨૨-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
લિંબડી હાલ સાયન સ્વ. ચંદુલાલ ચત્રભુજ શાહના પુત્ર જયંતિભાઇ શાહ (ઉં. વ. ૮૭) શુક્રવાર, તા. ૨૪-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ધનજીભાઇ પ્રેમચંદ શાહના જમાઇ. તથા સ્વ. શારદાબેનના પતિ. રૂપા સંજય શાહ, સોના રૂપમ સંઘાણી, દિપા અને હેમલ નિમેષ શાહના પિતા. તે ચંદનબેન ચંદ્રકાતભાઇ શાહ, દક્ષાબેન રાજેશભાઇ શાહ, સ્વ. અનિલભાઇ, સ્વ. રમાબેન નવીનચંદ્ર શેઠ, સ્વ. સરોજબેન બિમલકુમાર શાહ તથા સ્વ. બકુલાબેન વજુભાઇ પારેખના ભાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, ત્વચા દાન કરેલ છે.
બેતાલીસ વિશા શ્રીમાળી જૈન
વિસનગર નિવાસી હાલ દહિસર વિનોદભાઈ ઇન્દુલાલ વીરવાડીયા (ઉં. વ. ૭૦) તે સ્વ. નયનાબેનના પતિ. કિરીટભાઈ, ભરતભાઈ દીપકભાઈના ભાઈ. પરાગભાઇ તથા નેહાબેનના પિતા. નમ્રતા તથા અમરકુમાર શાહના સસરા. સઈસા, પલ, જીયાના દાદા નાના ૨૨/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૫/૬/૨૨ના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે મુકતીકમલ હોલ, શાંતિનાથ દેરાસરની બાજુમાં,સ્ટેશન ની સામે, દહિસર વેસ્ટ.
રાધનપુર તીર્થ જૈન
સુભદ્રાબેન શાંતિલાલ જીવતલાલ મસાલિયાના પુત્ર રજનીકાંત મસાલિયા તે પુષ્પાબેનના પતિ. મીના ચંદ્રેશ મસાલિયા, ઉષા કિરીટ ગાંધી, વીણા વિક્રમ શાહ, વર્ષા શ્રીપાળ ખંડોરાના પિતાશ્રી. રાખી, શ્રેયા હેમલ, ભાવિક, ગૌરવ, ચિંતન, મોના, મિત્તલ, હેમાલી, સિદ્ધિ તથા દિવાના દાદા. બાબુભાઇ, કનુભાઈ, હરેશભાઇ, ચીનુભાઈ, અશ્વિનભાઈ, અર્જુનભાઈ, દિલીપભાઈ, પુણ્યોદયાશ્રીજી, પ્રેમિલાબેન, ભારતીબેનના ભાઈ. ગિરધરભાઈ ધનજીભાઈ વોરાના જમાઈ. ૨૩/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ, સ્વ. બળવંતરાય તલકશી સોલાણીના ધર્મપત્ની પદ્માબેન, (ઉં. વ. ૮૦) તે રોહીતના માતુશ્રી. તે વિનિતના દાદી. તે અ.સૌ. રૂપા યશપાલ જોષી, અ.સૌ. રક્ષા જયેશકુમાર શાહ, અ.સૌ. હીના અમીતકુમાર દેસાઈના માતુશ્રી. તે અ.સૌ. મોનાના સાસુ. સ્વ. વાડીલાલ લીલાધર દોશીના દિકરી તા. ૨૨-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભાની પ્રથા બંધ રાખેલ છે.