Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

સ્વ. પ્રતાપરાય જમનાદાસ આશરના ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં.વ. ૮૫) તે પ્રાણલાલ જે. દેસાઈના પુત્રી તા. ૭-૧૧-૨૨, સોમવારના અરિહંતશરણ પામ્યા છે. તે અજયભાઈ, મીરાબેનના માતુશ્રી. શ્રીમતી અંજુબેન, હીમાંશુ આશરના સાસુ. ભરતભાઈ, મધુભાઈ, હર્ષદભાઈ પ્રાણલાલ દેસાઈ, કોકીલાબેન શેઠના બહેન. આયુશી, યશ, સાહીલાના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૧-૨૨, ગુરુવારના સાંજના ૪.૩૦ થી ૬.૩૦. સ્થળ: યોગી સભાગૃહ, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, રેલવે સ્ટેશન સામે, દાદર (ઈસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના પોપટલાલ ફરીયા (ઉં.વ. ૮૬) અવસાન પામેલ છે. સ્વ. જેતીબેન નાયા વાઘા ફરીઆના પુત્ર. સ્વ. મીણાબેનના પતિ. નિલેશ, ગોરી, વેલુ, રૂક્ષમણ, દમયંતી, નિર્મળા, કલાવતિ, શાંતિ, જીજ્ઞાના પિતાશ્રી. પ્રનિકના દાદા. કૌશિકા, સ્વ. પ્રેમજી, રમણીક, પ્રેમચંદ, ચંપકલાલ, શાંતિલાલ, જેંતીલાલ, નવીન, રોહિતના સસરા. મેઘજી, મુરઈબેન, જશુબેન, અમૃતબેન, ભચીબેનના ભાઈ. સ્વ. ચાપુબેનના જેઠ. સ્વ. કરમાબેન ગુણશી લધા ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હિરનેન શોપીંગ સેન્ટર, એમ. જી. રોડ, ગોેરેગામ (પ.).
દશા શ્રીમાળી સ્થા. જૈન
ગોવિંદપુર હાલ ઘાટકોપર મંછાબેન નાથાલાલ ઘાટલીયા (ઉં.વ. ૯૫) તા. ૭-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે જયદીપ, અતુલ, રાજેન, સ્વ. રૂપાબેન, સુધાબેનના માતુશ્રી. સ્વ. પલ્લવી, રૂપલ, સુમિષા અશ્ર્વિનભાઈ દોશી, અશોકભાઈ ગાંધીના સાસુ. ખ્યાતિ, જયમીન, શાલીન-રચના, પૂજા, ખુશાલી, નિરાલીના દાદી. જયરાજ, ભક્તિ, મિત્તુલ, કિંજલના નાની. પિયર પક્ષે કાંતિભાઈ પાનાચંદ દોશીના બહેન. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૧-૨૨, ગુરુવારના સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ કલાકે જોલી જીમખાના, કિરોલ રોડ, (જેસ્મીન હોલ), વિદ્યાવિહાર, ઘાટકોપર (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
ધારી હાલ બોરીવલી સ્વ. નર્મદાબેન પ્રેમચંદ મોહનલાલ ઝાટકીયાના પુત્ર ચંદ્રકાંતભાઈ (ઉં.વ. ૬૭) તે જીજ્ઞાબેનના પતિ. અમિત-અ.સૌ. જીલ તથા પારસ-અ.સૌ. ધરાના પિતા. સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. પ્રફુલભાઇ, અરવિંદભાઈ, સ્વ. ભરતભાઈ, ઇન્દુબેન ચંદ્રકાન્ત પીપલીયાના ભાઈ. ગોપાલગ્રામ નિવાસી સ્વ. મગનલાલ અમરચંદ કામદારના જમાઈ. ૭/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૦/૧૧/૨૨ સવારે ૧૦ થી ૧૧.૩૦ કલાકે વર્ધમાન સ્થા. જૈન સંઘ (સર્વોદય હોલ), ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી. રોડ, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના જયંતીલાલ રામજી છેડા (ઉં.વ. ૭૦), તા. ૩-૧૧-૨૨ના અવસાન પામેલ છે. જસુ દેવલાના પૌત્ર. સુંદરબેન રામજી જેસંગના સુપુત્ર. લક્ષ્મીબેન, કસ્તુરબેન, વિમળાબેન, પોપટલાલના ભાઇ. કાંડાગરા રવજી ખીમજીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. હેમકુંવર પોપટલાલ છેડા, રૂ.નં. ૧૧, ૩જે માળે, ૮૯-એ, આશીર્વાદ કો.હા. સોસાયટી, તાત્યા ગારપુરે માર્ગ, ગીરગાંવ, મું. ૪.
બિદડાના શામજી જેવત વેલજી મારૂ (ઉં.વ. ૮૯) તા. ૫/૧૧/૨૨ના દેશમાં અવસાન પામેલ છે. સોનબાઇ જેવતના પુત્ર. મણીબેનના પતિ. ગિરીશ, શૈલેશ, પ્રવીણા, પ્રીતિના પિતા. ધીરજના ભાઈ. પુનડી મગીબાઈ હંસરાજના જમાઈ. પ્રા. શ્રી.વ.સ્થા. જૈન શ્રા. સં. સં. કરશન લધુ નિસર હોલ, દાદર (વે) ટા.૨ થી ૩.૩૦.
બારોઇના ભાવનાબેન ચંદ્રકાંત જાદવજી કેનીયા (ઉં.વ. ૮૭) તા. ૬-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. માતુશ્રી લક્ષ્મીબેન જાદવજી કાનજીના પુત્રવધૂ. ચંદ્રકાંતભાઇના ધર્મપત્ની. વિક્રમના માતુશ્રી. વડાલાના જેતબાઇ-પાનબાઇ વેલજી શામજી ઇશરાણીના સુપુત્રી. રતીલાલભાઇ, ધીરજભાઇ, ચીમનભાઇ, જયંતીભાઇ, અશોકભાઇ, દિનેશભાઇ, બારોઇના ભારતીબેન ચીમનલાલ શીવજીના બેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિ. વિક્રમ ચંદ્રકાંત કેનીયા, ૨૭૫, જાદવજી કાનજી હાઉસ, તેલંગ રોડ, માટુંગા (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૧૯.
બિદડાના રાજેશ પોપટલાલ છેડા (ઉં.વ. ૫૦) તા. ૬-૧૧-૨૨ના અવસાન પામેલ છે. હીરબાઇ/કેસરબાઇ તેજપારના પૌત્ર. સુશીલા પોપટલાલના પુત્ર. પંકજ, દક્ષા, કુમુદના ભાઇ. તલવાણા ભાણબાઇ પ્રેમજી મેઘજીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. પંકજ છેડા, એ-૬૦૧, સીલ્વર, સેક્ટર-૭, ચારકોપ, કાંદીવલી (વે.).
બારોઇના મિલનબેન મહેન્દ્રકુમાર જાદવજી કેનીયા (ઉં.વ. ૮૨) તા. ૪-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. માતુશ્રી લક્ષ્મીબેન જાદવજી કાનજીના પુત્રવધૂ. મહેન્દ્રભાઇના ધર્મપત્ની. નવાવાસના માતુશ્રી સુંદરબાઇ કલ્યાણજી દેવજીના સુપુત્રી. તારાચંદભાઇ, હીરાચંદભાઇ, નવિનભાઇ, હીતેનભાઇ, નાની ખાખરના ચંદનબેન વિનયચંદ્ર મેકોની, રસીકબેન નગીનદાસ, નાનબેન મુકુંદનભાઇના બેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિ. મણીલાલ જાદવજી કેનીયા, ૨૭૫, જાદવજી કાનજી હાઉસ, તેલંગ રોડ, માટુંગા (ઇસ્ટ),
મુંબઇ-૧૯.
વડાલાના મણીબેન જાદવજી લાલન (ઉં.વ. ૮૫), તા. ૬-૧૧-૨૨ના અવસાન પામેલ છે. લાછબાઇ શામજીના પુત્રવધૂ. જાદવજી (બાબુભાઇ)ના પત્ની. નિર્મલા, રેવંતી, અશોક, અશ્ર્વિન, રાજેશ, વર્ષાના માતુશ્રી. વડાલા દેવકાબેન મુરજી નિસરના સુપુત્રી. જગશી, હરીલાલ, નવિનના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: અશોક લાલન, બી-૧૧, ૩જો માળ, રાધા વિહાર, ભાનુશાલીવાળી રોડ, પ્રગતિ કોલેજની સામે, ડોંબીવલી (ઇ.) ૪૨૧૨૦૧.
બિદડા મઠ ફરીયાના જ્યોતિ ઉર્ફે જયવંતી વીરા (ઉં.વ. ૮૨) ૭-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. કંકુબાઇ-પાનબાઇ મોરારજી નાંગશીના પુત્રવધૂ. સ્વ. જયંતીલાલ વીરાના પત્ની. કેતન આસિત સ્વ. જયેશના માતા. કપાયા રતન મેઘજી વેલજીના પુત્રી. ઝવેર લક્ષ્મીચંદ તારા લક્ષ્મીચંદ જયા ભરત વસનજી કાંતી ધીરજના બેન. પ્રાર્થના રાખેલ નથી. એ.: આસીત વીરા, ૨/૨, ભિશે ચાલ ભારત નગર વિકેશ ઇંગ્લીશ હાઇસ્કુલની બાજુમાં, વિક્રોલી (પૂ.).
મોટા આસંબીયાના માતુશ્રી હંસાબેન નાનજી ગોગરી (ઉં.વ. ૭૭) ૭-૧૧-૨૨ના અવસાન પામેલ છે. હીરબાઇ ખેતશી રાયશીના પુત્રવધૂ. સ્વ. નાનજીના પત્ની. હર્ષા, દીપા, શિલ્પા, સંજીવના માતુશ્રી. બિદડા દેવકાબેન ઉમરશી ભીમશીના પુત્રી. લખમશી, શાંતીલાલ, તલવાણા વેલબાઇ કુંવરજી, ભુજપુર પાનબાઇ જગશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: સંજીવ ગોગરી, સી/૨૦૫, એમ.આર.સી.સી. પાર્ક, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થા જૈન
ભેંસાણ હાલ માલેગાંવ સ્વ. વિમળાબેન બાવચંદ દોશીના પુત્રવધૂ તથા જીતેન્દ્રના ધર્મપત્ની પારૂલ (ઉં.વ. ૬૯) તે ૪/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રફુલ, રમેશ, બિપિન, સ્વ. નીતા ભીમાણી, સ્વ. ઇન્દીરાબેન ઉદાણી, અરૂણાબેન મડિયા, નયનાબેન મહેતા, જાગૃતિબેન કોઠારીના ભાઈના પત્ની. ભાવનગર નિવાસી સ્વ. મનસુખલાલ ત્રિકમજી શેઠના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
વાસાવડ હાલ કાંદિવલી સ્વ.અ.સૌ. પુષ્પાબેન બળવંતરાય વોરાના સુપુત્ર. શ્રીમતી હિનાબેનના પતિ ચિ. કિર્તીભાઇ (ઉં.વ. ૬૬) તે સ્વ. ઉષાબેન વિનોદરાય દોશી, રસિકલાલ, સ્વ. કિરીટભાઇ, ગીરીશભાઇ, અશ્ર્વિનભાઇના ભાઇ અને લાઠી નિવાસી સ્વ. જયંતીલાલ હરગોવિંદદાસ ભાયાણીના જમાઇ તે મંગળવાર, તા. ૮-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વણિક જૈન
ઢસા હાલ અમદાવાદ અરવિંદભાઈ (ઉં. વ. ૭૮), તા. ૧-૧૧-૨૨ મંગળવારના દેહ પરિવર્તન પામેલ છે. તે સ્વ. લીલાવંતીબેન તથા સ્વ. શાંતીલાલ પરશોત્તમદાસ સંઘરાજકાના સુપુત્ર. લતાબેનના પતિ. હિરેન, મીતાના પિતા. માનસી અને મનિષભાઈ સંઘવીના શ્વસુર. લાઠી નિવાસી, સ્વ. જ્યંતીલાલ હિરચંદશાહના જમાઈ. દેહનું દાન કરવામાં આવેલ છે. પ્રાર્થના સભા રાખેલ નથી.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર હાલ બોરીવલી ગુણવંતીબેન ઉમેદચંદ પાનાચંદ શાહના સુપુત્ર દિનેશચંદ્ર (ઉં. વ.૭૫) તે ભારતીબેનના પતિ. દેવેન-મમતા, દિવ્યા નીલેશભાઇ વખારીયાના પિતા. મહેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ, કિશોરભાઇ, દિલીપભાઇ, ઉષાબેન કનકરાય વખારીયા, ઇન્દિરાબેન કિશોરભાઇ દોશી, અરુણાબેન જશવંતરાય શાહના ભાઇ. શ્ર્વસુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ કલકતા રતિલાલ વીરચંદ શાહના જમાઇ તા. ૭-૧૧-૨૨ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તેમના પિતૃવંદના તા. ૧૦-૧૧-૨૨ ગુરુવારના સવારે ૧૦થી ૧૨. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. સંભવનાથ જૈન દેરાસર, જાંબલી ગલી, બોરીવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
જેતપુર હાલ ડોમ્બિવલી સ્વ. જયોત્સનાબેન કાંતીભાઇ લાઠિયાના સુપુત્ર કિર્તીભાઇના ધર્મપત્ની અ. સૌ. રેખાબેન (ઉં. વ. ૬૨) તા. ૭-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે હાર્દિકના મમ્મી. તે શૈલેષભાઇ, પ્રશાંતભાઇ, દીપાબેન, હર્ષાબેન, મુકેશભાઇ દોશીના ભાભી. તે સ્વ. મુકતાબેન દીપચંદ મુલજી મહેતાના સુપુત્રી. તે સ્વ. રજનીભાઇ, સ્વ. જયાબેન, સ્વ. ભાનુબહેન, સ્વ. દિવ્યાબેન, સ્વ. પૂનમબેન, ગીરીશભાઇ, રક્ષાબેન, સ્વ. ભરતભાઇ, પ્રશાંતભાઇના બેન. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૧-૨૨ ગુરુવારના બપોરે ૪થી ૫.૩૦. ઠે. પારશ્ર્વામ તીલક રોડ, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ જૈન
અંજાર હાલ મુલુંડ મુંબઇ સ્વ. કિશોરભાઇ હેમચંદ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. કોકીલાબેન (ભારતીબેન) (ઉં. વ. ૭૪) તા. ૭-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સૌરભી અને સુરભીના માતુશ્રી. સ્વ. માણેકલાલ, સ્વ. ખુશાલભાઇ, સ્વ. શશીકાંતભાઇ અને મુકતાબેન મગનલાલ શાહના ભાભી. તે જબલપુર નિવાસી સ્વ. યશોદાબેન સદાશંકર જસાણીની પુત્રી. તે સ્વ. મહેન્દ્રભાઇ તથા ચંદ્રકાન્તભાઇના બેન. લૌકિક વ્યવહાર
બંધ છે.

RELATED ARTICLES

Most Popular