Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

વેરાવળ નિવાસી જૈન
સ્વ. જેઠાલાલ રણછોડદાસ શાહના સુપુત્ર તથા દિશા કિરણ પારેખ અને માનસી ધૃમિલ દેઢીઆના પપ્પા સ્વ. પ્રતાપભાઈ શાહ તા. ૩ નવેમ્બર ૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે.
ઝાલાવાડી દશા શ્રી. શ્ર્વે. મૂ. જૈન
સાપકડા નિવાસી ઘાટકોપર સ્વ. દલીચંદ લક્ષ્મીચંદ કોઠારીના પુત્ર હરેશભાઈ (ઉં.વ. ૬૪) તે દક્ષાબેનના પતિ. ચિ. રિદ્ધિ, ચિ. પૂજાના પિતા. સ્વ. નિતિનભાઈ, ભૂપેન્દ્રભાઈ, દિવ્યાબેન અજીતભાઈ, મંદાબેન રાજુભાઈ, જયશ્રીબેન મયુરભાઈના ભાઈ. તે હળવદ નિવાસી સ્વ. કમળાબેન શાંતિલાલ વખતચંદ મહેતાના જમાઈ. તે અ.સૌ. સ્મિતાબેન સુરેશભાઈ, ભરતભાઈના બનેવી તા. ૩-૧૧-૨૨ને ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી દેરાવાસી જૈન
જૂનાગઢ નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. વિનયચંદ્ર જમનાદાસ શાહ, માતુશ્રી સ્વ. સુશીલાબેનના સુપુત્ર વિરેશભાઈ (ઉં. વ. ૬૯) તે શ્રીમતી પારુલબેનના પતિ. ભાવિકના પિતાશ્રી. અશ્ર્વિનભાઈ, ભાવેશભાઈ તથા કલ્પનાબેનના ભાઈ. રાજવીરના દાદા. મસ્કત નિવાસી સ્વ. રમણીકભાઈ નાગરદાસ શાહ તથા શ્રીમતી શારદાબેનના જમાઈ તા. ૩-૧૧-૨૨ના રોજ દેહપરિવર્તન કરેલ છે. લૌકિક વ્યવહાર તથા સાદડીની પ્રથા બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મેરિયાણા નિવાસી મુલુંડ સ્વ. નાગરદાસ ભાણજીના ધર્મપત્ની ચંદ્રાબેન (ઉં.વ. ૯૫) તે હંસાબેન પ્રવિણાબેન અને નીતિનભાઈના માતુશ્રી. તેમજ નવીનચંદ્ર, અરવિંદ કુમાર, ધર્મિષ્ઠાબેનના સાસુ. સ્વ. મયંક અને નિર્મિતના દાદી. તેજસ, જીનેશ, અક્ષત અને હિરલના નાની. તે પિયરપક્ષે ભાદ્રોડવાળા સ્વ. જીવરાજ સુરચંદ અને સ્વ. જસકુંવરબેનના સુપુત્રી તા. ૩-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી મલાડ સ્વ. રસીકલાલ વૃજલાલ સાકરચંદ કોઠારીના ધર્મપત્ની ગં.સ્વ. સુલોચનાબેન (ઉં.વ. ૮૭) બુધવાર તા. ૨-૧૧-૨૨ના રોજ અરિહંતશરણ થયેલ છે. તે મનોજભાઈ, પીયૂષકુમાર, સૌ. દિપીકાબેન નિકુંજભાઈ, છાયાબેન પરેશભાઈના માતુશ્રી. સ્વ. જશવંતીબેન, ગં.સ્વ. અરૂણાબેન, સ્વ. હંસાબેન, સ્વ. રશ્મીલાબેન, ગં.સ્વ. નિરૂપાબેન, સ્વ. પ્રફુલચંદ્ર, ભરતકુમારના મોટા બેન. પિયરપક્ષે મોરબી નિવાસી હાલ કાંદિવલી સ્વ. કમળાબેન હરખચંદ સંઘવીના દિકરી. સ્વ. વનીતાબેન રમણીકભાઈના દેરાણી. સૌ. ઉષાબેન, સૌ. પારૂલબેન અને સૌ. પાયલબેનના સાસુજી. બંને પક્ષ તરફથી પ્રાર્થનાસભા શનિવાર તા. ૫-૧૧-૨૨ના રોજ ૧૦ થી ૧૨.૩૦ ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબ, ૧લે માળે, ન્યુ લિંક રોડ, માઈન્ડ સ્પેસ, મલાડ (વેસ્ટ). લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મહુવાવાળા (હાલ ભાવનગર) જયંતકુમાર હરજીવનદાસ દોશી (ઉં.વ. ૮૬) તે સ્વ. કપુરબેન કેશવજીના સુપુત્ર. સ્વ. કુમુદચંદ્ર ઝવેરીના જમાઈ. મીનાક્ષીબેનના પતિ. સ્વ. પિતાંબરભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. અમુલખભાઈ તે સ્વ. મણીબેન, સ્વ. પરસનબેન, સ્વ. શાંતુબેન, સ્વ. ચંદનબેન, સ્વ. લીલીબેનના ભાઈ. તે નેહુલ, યતીન, સૌ. કાનનબેન, પ્રફુલચંદ્ર સોનપાલ, સૌ. મનિષાબેન વિપુલકુમાર ગોસલીયાના પિતાશ્રી. તે સૌ. ધર્મિષ્ઠાબેન, સૌ. નિશાબેનના સસરા તા. ૩-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પોરબંદર દશાશ્રીમાળી જૈન
પોરબંદર નિવાસી હાલ મુંબઈ મુક્તાબેન વ્રજલાલ પ્રાણલાલ શેઠ (ઉં.વ. ૮૮) તે સ્વ. જયાબેનના સુપુત્રી. સ્વ. મનોરમાબેન જયસુખલાલ અડોદરા, શ્રીમતી તરલા ધનસુખલાલ શાહ, સ્વ. રવિન્દ્રભાઈના બેન. સ્વ. પ્રમોદાબેનના નણંદ. શ્રીમતી માનસી વિશાલ ચૌહાણના ફઈ. સ્વ. ફાલ્ગુની, પ્રીતિ અને જયેશના માસી. બુધવાર તા. ૨-૧૧-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ નંદાસરના ગેલજી વીરજી નંદુ (ઉં.વ. ૭૫) તા. ૨-૧૧-૨૨ના રોજ અવસાન પામેલ છે. તે માતુશ્રી જશુબેન વિરજી કુંભા નંદુના સુપુત્ર. સ્વ. મણીબેનના પતિ. મહેન્દ્ર, સ્વ. દિનેશ, જયશ્રી, અરૂણા, પુષ્પા, મીના, નીલમ, નિકિતાના પિતાશ્રી. જાગૃતિ, હસમુખ, અમરશી, ધરમશી, કાંતિલાલ, ગીરીશ, નિકુંજના સસરા. તીર્થ, દ્રષ્ટીના દાદા. ગામ રવના માતુશ્રી નાંગલબેન હરખચંદ કારીઆના જમાઈ. પ્રાર્થના શનિવાર તા. ૫-૧૧-૨૨ સમય સવારે ૧૦.૩૦થી ૧૨. સ્થળ: શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, નૌકાવિહારની સામે, થાણા (વેસ્ટ).
કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતી જૈન
ભુજ હાલ મુલુંડ માતુશ્રી સ્વ. ઉષાબેન વાડીલાલ વ્રજલાલ શાહના પુત્રવધૂ. મહેશભાઇ વાડીલાલ શાહના ધર્મપત્ની. અ. સૌ. પંકજબેન (ઉં.વ. ૬૩) તા. ૪-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે દિક્ષીત અને શ્રેયાંસના માતુશ્રી. પૂજા અને શ્રુતિના સાસુ. હીરા અને ઉર્વાંગના દાદીમા. માતુશ્રી સ્વ. જયાબેન મણીકાંત ઢીલાના સુપુત્રી. પ્રિતી, સ્વ. પ્રજ્ઞા, કિરણ-પ્રદીપ મહેતા, રાજેશ ઢીલાના બેન. ભાવાયાત્રા: ૬-૧૧-૨૨ રવિવારે સવારે ૧૦થી૧૨, શગૂન હોલ, દેવી દયાલ રોડ, મુલુંડ (વેસ્ટ).
પ્રભાસ પાટણ વિશા ઓસવાલ જૈન
પ્રભાસ પાટણ, હાલ શિવરી મુંબઈ ગં. સ્વ. રેણુકાબેન શાહ (ઉં.વ. ૭૨) તે સ્વ. મધુસુદન વંદ્રાવન શાહના પત્ની. સ્વ. ચીરાગ, જતીનના માતા. અમીષીના સાસુ. આયુષ, અનન્યાના દાદી તથા મહેસાણાના સ્વ. પ્રભાવતીબેન સુમતીભાઇ હરડેના પુત્રી, તા. ૧-૧૧-૨૨ના લંડનમાં અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાયલાનાના વતની હાલ કોબા અમદાવાદ નિવાસી સ્નેહલતાબહેન શાહ (ઉં.વ. ૮૦) કોબા અમદાવાદ ખાતે તા. ૩૦/૧૦/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે હરિલાલ લાલચંદ ગોસલીયા, અમદાવાદના સુપુત્રી તેમજ સ્વ. મનુભાઈ મહાસુખલાલ શાહના પત્ની તેમજ ચી. હિરેન, જતીન તથા નીતિનના માતુશ્રી તેમજ મનીષા, નિરાલી અને સેજલના સાસુ. રીવનના દાદી. તે મહાસુખલાલ છોટાલાલ શાહના પુત્રવધૂ. બેસણું કે પ્રાર્થના અથવા લૌકિક વ્યવહાર કોઈપણ પક્ષે રાખવામાં આવ્યો નથી.

 

RELATED ARTICLES

Most Popular