Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

કચ્છ કડવા પાટીદાર
ગામ: દયાપર (લખપત), હાલે: મલાડ – સ્વ. મંગળાબેન (ઉં. વ. ૮૫) તા: ૧૩/૧/૨૩ને શુક્રવારના રામશરણ પામ્યા છે, તે સ્વ.નારાયણદાસ કરશનભાઈ પોકાર ના ધર્મપત્ની, રમેશભાઈ, ભરતભાઈ, વિનોદભાઈ, અનિલભાઈ, ના માતૃશ્રી, પ્રેમીલાબેન, ભારતીબેન, હેમલતાબેન, શિલ્પાબેન, ના સાસુજી. સ્વ.પ્રેમચંદ કરશનભાઈ પોકાર (નાગપુર) ના ભાતૃ પત્ની. સ્વ.પુરીબેન અરજણભાઇ તેજાભાઇ છાભૈયા ગામ: પાનેલી, દીકરી પ્રાર્થના સભા તા.૧૫/૧/૨૩ રવિવાર, સમય: ૩.૩૦ થી ૫.૦૦. એડ્રેસ: કચ્છ કડવા પટીદાર મલાડ સમાજ હોલ, ૨૨૮ – પટેલ શોપિંગ સેન્ટર, ૨ જે માળે, સબવે ની સામે, સાઈનાથ રોડ, મલાડ(વેસ્ટ), મુંબઈ – ૬૪.
કપોલ વૈષ્ણવ
જાફરાબાદવાળા સ્વ. કનૈયાલાલ લક્ષ્મીદાસ ગોરડીઆના પત્ની ગં. સ્વ. અનસુયાબેન (ઉં. વ. ૮૩) બુધવાર ૧૧-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ પિયુષ, છાયા રાજેન્દ્કુમાર દાણી, ફાલ્ગુની દિનેશકુમાર મહેતાના માતૃશ્રી, અ. સૌ. મમતાના સાસુ, સ્વ. છબીલદાસ, સ્વ. હસમુખરાય, સ્વ.લલિતકુમારના ભાભી, મહુવાવાળા ભવાનીદાસ હરગોવિંદદાસ વોરાની પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
સ્વ. શીતલબેન (ગીતાબેન) (ઉં. વ. ૭૩) તે કિરીટ જયંતિલાલ ગઢીયાના પત્ની, તે સ્વ. ધરમદાસ રણછોડદાસ ખંનદેડિયાના પુત્રી. તે શ્ર્વેતા અંકુર દેસાઈ તથા અમિતના માતુશ્રી. તે મીનાબેન સૂર્યકાંત વસાની તથા નીતાબેનના બેન. તે મહેન્દ્રભાઈ તથા મુકેશભાઈ અને સોનલબેન (ગીતા) અજીતભાઈ ખંનદેડિયાના ભાભી. તા. ૧૨-૧-૨૩ના રોજ શ્રી ગોપાલશરણ પામ્યા છે. તમામ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મેઘવાળ
ગામ ઉસરડ હાલ મુંબઈ સ્વ. તેજાલાલ ખીમજી મકવાણાના પત્ની સ્વ. નામલબેન (ઉં. વ. ૮૭) તા. ૧૦-૧-૨૩ના મંગળવારે રામચરણ પામ્યા છે. તેઓ ધુડીદાસ મૂળજી ગોહિલના મોટાબેન. નથુબેન, લઘધીર, ગિરધર, નારણના માતા. કેસરબેનના સાસુ. સોનલ, રેખા, આશા, નરેન્દ્રના દાદી. તેમના કારજ (બારમા)ની વિધિ તા. ૧૬-૧-૨૩, સોમવારના ૫.૩૦ કલાકે. નિવાસસ્થાન: વન ઈન્ડિયા ટાવર, બી-વિંગ, બીજા માળે, રૂમ નં. ૨૦૨, શિવદાસ ચાંપસી માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૯.
હાલાઈ ભાટિયા
દમયંતી (ઉં. વ. ૮૨) તે સ્વ. હંસરાજ વલ્લભદાસ લક્ષ્મીદાસ કાપડિયા (જેરાજાણી)ના પત્ની. સ્વ. અજીતસિંહ ત્રિકમદાસ કાનજી રામૈયા (મુંદ્રા)ના બહેન. જય-હીનાના માતા. હાર્દિકના દાદી. સ્વ. ગુણવંતીબેન, સ્વ. તુલસીદાસ, સ્વ. માધવદાસ, સ્વ. હરજીવન, સ્વ. રણજીતસિંહ, સ્વ. નિર્મળાબેન, સ્વ. રતનાપ્રભાબેન, નરેન્દ્રભાઈના ભાભી. તા. ૧૩-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૬-૧-૨૩ના ભાટિયા ભાગીરથી, કાલબાદેવી ખાતે સાંજે ૫-૬.૩૦ (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી રોજગોર
ગામ પત્રી હાલે ઘાટકોપરના મોહનલાલ જોષી (જેશરેગોર) (ઉં. વ. ૭૯) તા. ૧૨-૧-૨૩ના રામશરણ પામેલ છે. તેઓ સ્વ. રમીલાબેનના પતિ. સ્વ. ભચીબાઈ મોરારજી કાનજી જેશરેગોરના પુત્ર. વનિતા મુકેશભાઈ લાલભાઈ માકાણી, નીતા સંજય કેશવલાલ જોષી, હીના નીલેશ નવીનચંદ્ર ઉગાણી, પ્રિતેશ તથા યોગેશના પિતાશ્રી. સ્વ. મયાશંકર, સ્વ. રાધાબેન હીરજી ભટ્ટ, સ્વ. મોંગીબેન પ્રેમજી મોતા, સ્વ. પ્રભાબેન રવિલાલ કેશવાણી તથા પાર્વતીબેન કાંતિલાલ રાવલના ભાઈ. સ્વ. હીરબાઈ ખેરાજ વાગજી મોતા (ખીમાણી)ના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૫-૧-૨૩ના સાંજે ૪થી ૬ ઠે: શ્રી બ્રાહ્મણ સમાજવાડી, જોષી લેન, રામજી આશર સ્કૂલની સામે, ઘાટકોપર (ઈસ્ટ), (લૌકિક વ્યવહાર બંધ છે.)
રાજપુત ક્ષત્રિય
ગામ બાડા હાલે મુંબઈ (પવઈ)ના સાહેબજી કાનજી જાડેજા (ઉં. વ. ૬૯) ગુરુવાર, તા. ૧૨-૧-૨૩ના રામશરણ પામ્યા છે. જેઓ ભગવાનજી કાનજીના મોટાભાઈ. લક્ષ્મીબાના પતિ. તેમ જ રાજેન્દ્રસિંહ અશોકસિંહ અને કૈલાસબાના પિતાશ્રી. તૃપ્તિબા, મીતલબા, હેમંતસિંહ સોઢાના સસરા. જીતુભા, ભરતસિંહ અને જયશ્રીબાના મોટા બાપુજી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૬-૧-૨૩ના ૩.૦૦થી ૫.૦૦ ઠે: મુક્તેશ્ર્વર આશ્રમ, મુક્તેશ્ર્વર આશ્રમ રોડ, આય.આય.ટી. માર્કેટ, પવઈ, મુંબઈ-૭૬. તા. ૨૪-૧-૨૩ના ગળાઢોળ (બારસ) નિવાસ સ્થાને (પવઈ) મુંબઈ મધ્યે રાખેલ છે.
કપોળ
ડેડાણ નિવાસી હાલ કાંદિવલી સ્વ. હિંમતલાલ મગનલાલ શાયરના ધર્મપત્ની ગં.સ્વ મધુલતાબેન (ઉં. વ. ૭૯) તે ૧૨/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સંદીપના માતુશ્રી. ગીતાના સાસુ, ઉર્વી તથા ધ્રુવના દાદી. જાફરાબાદવાળા પિયરપક્ષે સ્વ. દ્વારકાદાસ ગંગાદાસ મહેતાના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૧૬/૧/૨૩ના સમય ૫ થી ૭. ચરોતર રૂખી સમાજ હોલ, કાંદિવલી વેસ્ટના મેટ્રો સ્ટેશનના સિગ્નલ પાસે, લિંક રોડ, કાંદિવલી વેસ્ટ.
શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડિયા
કાન્તિલાલ અમૃતલાલ શાહ (ઉં. વ. ૭૪) આકુંદ વાળા, હાલ મલાડ, મુંબઇ તે સ્વ કુસુમબેન કાંતિલાલ શાહના પતિ. ધવલભાઇ, ધર્મેન્દ્રભાઈ તથા પ્રિયલના પિતાશ્રી તથા દેવાંશી તથા મહિમાના દાદા તથા સીમા (મીનું)ના સસરા. સ્વ શિવલાલ ન્ગલચંદદાસ શાહ, મેઘરજ વાળાના જમાઈ. તા ૧૩-૦૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. સદગતનું બેસણું તા. ૧૬.૦૧-૨૩ના તેમના નિવાસ સ્થાને સાંજે ૫.૦૦ થી ૭.૦૦ માં રાખેલ છે. સરનામું: ૮૦૧, કે. ડી. હાઈટ્સ, રાણી સતી માર્ગ કાઠીયાવાડી ચોક મલાડ ઇસ્ટ મુંબઇ.
પરજિયા સોની
નવી હળિયાદવાળા (રાણપુર) હાલ મુંબઈ દહિસર નિવાસી, ગં. સ્વ. શાંતાબેન (ઉં. વ. ૮૩) તા.૧૩/૦૧/૨૩, શુક્રવારના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ-ધનજીભાઈ નારણભાઈ ધકાણના ધર્મપત્ની, તે અશ્વિનભાઈ, રમેશભાઈ, યોગેશભાઈ, સ્વ.દીપકભાઈ, રાજુભાઈ તથા કુંદનબેન ચીમનલાલ ધોરડાના માતુશ્રી. તે, જુની હળિયાદવાળા હરીભાઈ ગોવિંદભાઈ ધોરડાના દિકરી. માધુભાઈ અને જમનભાઈના બેન. સ્વ.ની પ્રાર્થના સભા – બોરીવલી, મુંબઈ, સોની વાડી, શીમ્પોલી ક્રોસ રોડ મુકામે તા.૧૬-૧-૨૩, સોમવાર, સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ કલાકે રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
માણાવદર નિવાસી હાલ સાયન ગં. સ્વ. હંસાબેન ભુપેન્દ્રભાઈ કાંતિલાલ જસાપરા (ઉં. વ. ૬૭) તે ડો. અમીષ-અ. સૌ. ડો. તૃપ્તિના માતુશ્રી. સ્વ. શાંતાબેન નટવરલાલ પારેખના પુત્રી. ગં. સ્વ ચંદાબેન ધીરજલાલ માલવિયા તથા ગં.સ્વ સરોજબેન જયંતીલાલ સાંગાણીના બહેન. હેમેન્દ્ર શાંતિલાલ જસાપરાના ભાભી. પ્રવીણભાઈ હંસરાજ મુલાનીના વેવાણ. ૧૨/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા ખડાયતા
ઉમરેઢ નિવાસી હાલ મુંબઈ રમેશ ભાઇલાલ શાહ (ઉં. વ. ૭૯) તે ૧૩/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેન ના પતિ. સ્વ. અમિત તથા ડિમ્પલ તેજસ પટેલ ના પિતા. ગં. સ્વ.રાખી તથા તેજસ પટેલ ના સસરા. સ્વ. ચંદ્રકાન્તભાઈ (વિનુભાઈ), માલિની હસમુખભાઈ, ગં. સ્વ. નયનાબેન પ્રવીણભાઈ તથા સ્વ. સરોજ ભુપેન્દ્રભાઈના મોટાભાઈ. સાસરાપક્ષે સ્વ. મીઠાલાલ રતિલાલ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
દેલવાડા નિવાસી હાલ વિલેપાર્લે અ. સૌ. નિર્મળાબેન નગીનદાસ મેહતા (ઉં. વ. ૮૬) તે ૧૪/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. નગીનદાસ કરસનદાસ ગાંધીના ધર્મપત્ની, પારૂલ તથા વિપુલ ગાંધી, નીતા રાજેન શાહ, હનીષા રાજેશ સંઘવીના માતુશ્રી. દેલવાડાવાળા સ્વ. નર્મદાબેન મગનલાલ સંઘવીના પુત્રી. સ્વ. નટવરલાલ – નલિનીબેન તથા નરેન્દ્રભાઈના ભાભી. પ્રિયાંક-ભૂમિ, નિરલ-દર્શન, દર્પણ-રુચિ, પારિન તથા આયુષના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી.
શ્રીમાળી બ્રાહ્મણ
મહુવા નિવાસી હાલ વસઈ (મુંબઈ) સ્વ.જયંતિલાલ પરષોતમદાસ ત્રિવેદીના ધર્મપત્ની ગં. સ્વ. પ્રફુલ્લાબેન (ઉં. વ. ૮૪). તે ભરત, મનીષ, ચેતનના માતુશ્રી, તથા દર્શના, ભાવના, મનીષાના સાસુ. પૂજા, નમન, હાર્દિક, નિલય, હિમાલી, ક્રિશાના દાદી તા.૧૨/૦૧/૨૩ના અક્ષરનિવાસી થયા છે. મોસાળપક્ષે સ્વ.જયશંકર પ્રભાશંકર ત્રિવેદીના પુત્રી. પ્રાર્થનાસભા સોમવાર તા.૧૬/૦૧/૨૩ના ૪ થી ૬ જુના સ્વામિનારાયણ મંદિર, અંબાડી રોડ, આઇ.ડી.બી.આઇ બેંક વાળી ગલી, વસઈ.
કચ્છ વાગડ લોહાણા
ગામ ગાગોદર હાલ પનવેલ નિવાસી સ્વ. છગનલાલ સુંદરજી મીરાણાના ધર્મપત્ની ગં. સ્વ. રંભાબેન (ઉં. વ. ૯૪), તે સ્વ. ભરતભાઈ, ગિરીશભાઈ, જયશ્રીબેન ચંદ્રકાન્ત સકરાની, ગં. સ્વ. રેખાબેન રાજેશ તન્નાના માતોશ્રી. સ્વ. ઠાકરશી મોરારજી આચાર્યના દિકરી. તે સ્વ. મગનભાઈ, સ્વ. દિવાળીબેન કાનજી સાયતા, સ્વ. મણીબેન લખમશી રામાણીના ભાભી. તે ગં.સ્વ. લીનાબેન, સુનીતાના સાસુ શનિવાર તા. ૧૪-૧-૨૩ના શ્રીજીધામમાં ગયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લોકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. ઠે. ગિરીશ છગનલાલ મીરાણી, એ-૪૦૩, નિલકુંઠ ગાર્ડન, બાવન બંગલો, પનવેલ.
હાલાઇ લોહાણા
માતુશ્રી મોનાબેન (મધુબેન) કિશોરભાઇ તન્ના (ઉં. વ. ૭૮) તે સ્વ. વિસનજી વિરજી કારીયા તથા વેલીબેન કારીયાના દીકરી. તે સ્વ. ભવસિંહ મોરારજી તન્ના તથા કુસુમબેન તન્નાના પુત્રવધૂ. તે શિવાની તથા હર્ષના માતુશ્રી. તે તન્વીના સાસુ. તે જીયા-મિરા અને બર્ફીના દાદી. શુક્રવાર જાન્યુઆરી ૧૩, ૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર જાન્યુઆરી ૧૫, ૨૦૨૩ના ગોદરેજ સેરીનેટી, દેવનાર વ્હિલેજ રોડ, ચેમ્બુર ખાતે બપોરે ૨થી ૪.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular