ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા હાલ ઘાટકોપર હંસાબેન જીતેન્દ્રરાય મહેતા (ઉં.વ. ૮૦) તે હેમંતભાઈ, ડો. હિરેનભાઈના માતુશ્રી. રાજેશ્રી, જુલીના સાસુ. શુભમ, નિનાદ, પલક, મૈત્રી, દિપના દાદી. સ્વ. ભાસ્કરભાઈ, સ્વ. રાજેશભાઈ, સ્વ. રશ્મિભાઈ, રજનીભાઈ, હરીશભાઈ મોદી, જયોતીબેન, સ્વ. કિર્તીબેનના બહેન. મંગળાબેન, ઈલાબેન, અરૂણભાઈ, ચંદ્રકાંતભાઈના ભાભી તા. ૮-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૦-૧-૨૩, મંગળવારે ૫ થી ૭, પરમકેશવ બાગ, ઘાટકોપર (વે.).
કચ્છી રાજગોર
અ. સૌ. રમીલાબેન જોષી (જેશરેગોર) (ઉં.વ. ૭૭) ગામ પત્રી હાલ ઘાટકોપર તા. ૮-૧-૨૩ના રામશરણ પામેલ છે. તે મોહનલાલ મોરારજી કાનજી જેશરેગોરના ધર્મપત્ની. વનિતાબેન મુકેશ ભાઈલાલભાઈ, નીતાબેન સંજય કેશવલાલ, હીના નીલેશ નવીનચંદ્ર, પ્રિતેશભાઈ, યોગેશભાઈના માતુશ્રી. સ્વ. જમનાબેન, ગં. સ્વ. હંસાબેન, સ્વ. પ્રેમજીભાઈ ખેરાજ, કાંતિભાઈ ખેરાજ વાગજી, રમેશભાઈ ખેરાજ વાગજી, જયંતીભાઈ ખેરાજ વાગજીના બહેન. બચુંબેન મયાશંકર જેશરેગોરના દેરાણી. સ્વ. રાધાબેન, સ્વ. મોંગીબેન, સ્વ. પ્રભાબેન, પાર્વતીબેનના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦-૧-૨૩ના ૪ થી ૬ બ્રાહ્મણ સમાજ વાડી, જોષી લેન, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
સરતાનપર નિવાસી (તળાજા) હાલ મલાડ ગં. સ્વ. મન્છાબેન (પદમાબેન) છબીલદાસ પાનાચંદ મોદી (ઉં.વ. ૮૫) રવિવાર, તા. ૮-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે દિપક, હિતેશ, શોભાબેન કિરણકુમાર ફાફડીયાના માતુશ્રી. અ. સૌ. કામીની, અ. સૌ. નિશાના સાસુજી. સ્વ. લક્ષ્મીચંદભાઈ, પુરુષોત્તમભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. તારાબેન અનંતરાય દોશીના ભાભી. અમૃતલાલ થોભણદાસ રાઠોડના દીકરી. બિન્દી મિતેશકુમાર શાહ, રુચીકા, કુશાંગ, મિતાંગ, મિતાલી, નિધી, દેવના નાની/દાદી. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૦-૧-૨૩ના બપોરે ૩.૩૦ થી ૫.૩૦. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
ભાર્ગવ બ્રાહ્મણ
મુંબઇ વિનોદચંદ્ર નરહરિશંકર વૈદ્ય (નાનુભાઇ) (ઉં. વ. ૯૦) મધુબેનના પતિ. સૌ. જિજ્ઞા અનિલ રાંદેરીયા અને સૌ. અર્ચના સંજય કાપડિયા, ભાવિન અને ભૌતિકના પિતા. સૌ. છાયા અને સૌ. દિપ્તીના સસરા. દક્ષ, નિકીતા, રુદ્રી, કવિ, કુશ, હર્ષના દાદા.શનિવાર, તા. ૭-૧-૨૩ના વૈકુંઠ વિહાર પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીના હાલ કાંદિવલી સ્વ વિજયાબેન દામોદરદાસ મહેતાના પુત્ર મુકુંદરાય (ઉં. વ. ૮૧) તે દક્ષાબેનના પતિ. નીતા જીજ્ઞેશ મોદી, સોનલ ચિરાગ વોરા, પૂર્વી રોબિન વોરા તથા નિરજ- બિંદિયાના પિતા. સ્વ. હર્ષદભાઈ, નિરંજના પ્રદ્યુમન કાનકીયા, ભરત તથા સ્વ. દીનાના ભાઈ. અમદાવાદવાળા સ્વ. કાંતિલાલ મોહનલાલ પરીખના જમાઈ. ૮/૧/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી પરજીયા સોની
હરસુખભાઈ રામજીભાઈ બુંધણ ધકાણ (ઉં. વ. ૭૯) હસ્મીતાબેનના પતિ. સંદીપના પિતાજી. શ્ર્વેતાબેનના સસરા. કાર્તિકના દાદા. સ્વ. પુષ્પાબેન કરસનદાસ સુસાણિયાના જમાઈ. સ્વ. નરોત્તમ ભાઈ, હરિભાઈ, શામજીભાઈ, ભાઈલાલ ભાઈ, સ્વ. કસ્તુરબેન લાલજીભાઈ સાગર, હંસાબેન રમેશભાઈ ચલ્લાના ભાઈ વડોદરા મુકામે રામશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
હાલાઈ લોહાણા
જામ ખંભાળીયાવાળા, હાલ બોરીવલી, ગં. સ્વ. જ્યોતિબેન મોટાણી, (ઉં. વ. ૮૧) રવિવાર તા. ૦૮/૦૧/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શાંતિલાલ ચત્રભૂજ મોટાણીના પત્ની. તે મુકેશ, સ્વ. મનોજ, કિરણ અને બિપિનના માતા. તે ભાવના, જાગૃતિ અને સંગીતાના સાસુ. તે કવિશા, લવિશ, માલવિક અને જાન્હવીના દાદી. તે સ્વ. કાંજીભાઈ પોપટના સુપુત્રી, તે સરલાબેન બાબુલાલ આડતીયાના ભાભી. તે હંસાબેન અરવિંદ પોપટના નણંદ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૦/૦૧/૨૦૨૩ ના ૫ થી ૭ બાળાશ્રમ, મથુરાદાસ રોડ એક્સ્ટેન્શન, અતુલ ટાવરની સામે, કાંદિવલી (પ), લૌકિક વ્યવહાર બંધ છે.
મુંબઈ દશા મોઢ માંડલીયા વણિક મહાજન
ચોવાડ નિવાસી હાલ નવી મુંબઈ, વાશી, ગં. સ્વ. લલિતાબેન ઝવેરી (ઉં. વ. ૮૭), તે સ્વ. પ્રફુલચંદ્ર જમનાદાસ ઝવેરીના ધર્મપત્ની, સ્વ. ધરમશીભાઈ ચાપશીભાઈ દામાણીના દીકરી. ભારતીબેન, પંકજભાઈ તથા જયેશભાઈના માતુશ્રી. અરૂણભાઈ શેઠ, કિર્તિદાબેન તથા કવિતાબેનના સાસુજી. સોનલ, પ્રણવ, પ્રતીક, મોનિકા, રાધિકા હેમેન્દ્ર તથા ધ્રુવી મુકેશના દાદીમા, જેસલ, નીલમ તથા ગૌરવ આરતીના નાનીમા તા. ૮-૧-૨૩, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ડેડાણવાળા સ્વ. ચંપાબેન કાંતીલાલ ઓધવજી મહેતાના સુપુત્ર યોગેશભાઈ, (ઉં. વ. ૭૩) (હાલ ડોંબીવલી), તે તા. ૮-૧-૨૩ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ભુપતભાઈ, સ્વ. નટવરલાલ, સ્વ. અનંતભાઈ, અનીલભાઈ, સ્વ. ચારૂબેન નટવરલાલ મહેતા, સ્વ. ચંદાબેન કિશોરભાઈ મહેતા તથા જયશ્રીબેન ધીરજલાલ ગાંધીના ભાઈ, પ્રાર્થનાસભા તથા લોકિક પ્રથા બંધ છે.
કપોળ
અમરેલીવાળા અરૂણાબેન તથા સ્વ. રસીકલાલ ભાઈલાલ મોહનલાલ સંઘવીના પુત્રી. અ.સૌ. જાગૃતીબેન (ઉં. વ. ૫૫), તે સુનીલકુમાર ભુપેન્દ્રભાઈ શેઠના ધર્મપત્ની, પ્રિયંકા તથા જૈનમના માતુશ્રી. ગં.સ્વ. નિરંજનાબેન ભુપેન્દ્રભાઈ શેઠના પુત્રવધૂ. નમીષ તથા અમીષા અમીતકુમાર મહેતાના મોટાબેન. મોસાળપક્ષે ડેડાણવાળા સ્વ. વિમળાબેન રતીલાલ ગોરડીયાના ભાણેજ, જતિન-ફોરમના ભાભી. તા. ૬-૧-૨૩ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.