કોળી પટેલ
ગામ ખરસાડ હાલ (મંગલવાડી – ચર્નીરોડ) ઉષાબેન પટેલ (ઉં.વ. ૬૯) શુક્રવાર, તા. ૩૦-૧૨-૨૨ના અવસાન પામેલ છે. તે સ્વ. રમેશભાઈ રતિલાલ પટેલના ધર્મપત્ની. તે દિપક, જિતેન્દ્ર, ભાવનાબેન તથા હેમંતના માતુશ્રી. જિગિશાબેન તથા દિપકભાઈના સાસુ. તે કશીશ અને ટીયાના દાદીમા. તે સ્વ. પાર્વતીબેન તથા ચીમનભાઈ ભજીયાવાલાના સુપુત્રી. તે પ્રાચીની નાનીમા. તેમનું બેસણું ગુરુવાર, તા. ૫-૧-૨૩ના ૩ થી ૫ કોંકણસ્થ (સં) વૈશ્ય સમાજ, ૬, શેણવી વાડી, નવાકાળની ગલ્લીમાં, ખાડીલકર રોડ. તેમની બારમાની પુચ્છપાણી મંગળવાર, તા. ૧૦-૧-૨૩ના ૩ થી ૪ તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. વિષ્ણુ ભવન, ભોંયતળીયે, ૩૬, મંગલવાડી, ગીરગામ,
મુંબઈ-૪.
હાલાઇ લોહાણા
મૂળ વતન ખરેડા મોરબી હાલ કાંદિવલી સ્વ. ચુનીલાલ અંબારામ કાથરાણીના પૌત્ર તથા સ્વ. જયશ્રીબેન મનહરભાઈ કાથરાણીના પુત્ર રવિનભાઈ (ઉં.વ. ૪૬) તે પૂજાના પતિ. કશીકાના પિતા. ગં. સ્વ. મીનાબેન તથા સ્વ. ભુપેન્દ્રભાઈ વસંતજીભાઈ બાળદીયાના જમાઈ. ૧/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
પાટણ દશા પોરવાડ વૈષ્ણવ
ગં. સ્વ. ગુણવંતીબેન ગંગાદાસ મહેતા (ઉં.વ. ૮૭) તે ૩૧/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ગીતા, મમતા, અલકા, કેતન, જયેશના માતા. ભરત, ગૌતમ, સંજીવ, મયુરી, કાલદીના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદીચ્ય સહ બ્રાહ્મણ
કિલ્લા પારડી નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. શકુંતલા પંડ્યા (ઉં.વ. ૮૮) તે મધુસુદન લક્ષ્મીશંકર પંડ્યાના પત્ની. હિના, જયના, પર્યક, બિન્દાના માતા. ભારતી, હિતેશ, નાદેઅલીના સાસુ. પ્રનિત તથા જુનેદના દાદી. અશ્ર્વિન, કિશોર, નીલા તથા સ્વ. શશીકાંતના ભાભી. ૩૧/૧૨/૨૨ના દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
લુહાર સુથાર
પોરબંદર નિવાસી હાલ ભાયંદર સ્વ. કાંતિલાલ ભીખુભાઇના પત્ની પ્રીતિબેન (ઉં.વ. ૬૨) તે ૨૯/૧૨/૨૨ના કૈલાશવાસી થયેલ છે. તે સુગમ, મિલી નીરવ ખંધાર, હર્ષિદા અંકિત શાહના માતા. રણછોડભાઈ અમરશીભાઇ ડોડીયા તથા ગં. સ્વ. મંગળાબેનના દીકરી. મંજુબેન ભીખુભાઇ આસોડીયાના પુત્રવધૂ તથા પ્રવીણભાઈ, અરૂણાબેન, ભાવનાબેન, ધર્મિષ્ઠાબેન નીતાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ મસ્કા હાલ ભાંડુપના કિશોર (ઉં. વ. ૭૩) તે સ્વ. રાધાબાઇ શંકરલાલ ઠક્કર (ભીંડે)ના વચેટ પુત્ર. તે સ્વ. જયાબેન લીલાધર કોટેચા, ગામ સૌરાષ્ટ્ર ધ્રોલના જમાઇ. સ્વ. શારદાબેનના પતિ. તે મંગલભાઇ (અનીશ), ગં. સ્વ. કસ્તુરબેન લીલાધર કતિરા, સુભાષ અને સ્વ. ચંદ્રીકાબેન મહેન્દ્રભાઇ ઠક્કરના ભાઇ. તે જીગર તથા પિંકી બ્રીજેશ ગંગદેવના પિતા. તે ટીયા અને યોક્ષિતાના નાના રવિવાર તા. ૧-૧-૨૩ના શ્રીરામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. કનૈયાલાલ લીલાધર કતિરા, ૧૦૩, મનીષા ટાવર, ટાટા કોલોની, મુલુંડ (પૂર્વ).
મેઘવાળ
ગામ વલ્લભીપુર હાલ મુંબઇ વાલપખાડીના સ્વ. પ્રેમિબેન પારઘી (ઉં. વ. ૮૭) તે તા. ૨૪-૧૨-૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. નાઝાભાઇ પારધીના ધર્મપત્ની. સ્વ. સુખા સુરા, સ્વ. રામુબેન સુખાના પુત્રવધૂ. રતનકુમાર, પ્રવીણ, વિનોદ કિશોર, સ્વ. શાંતાબેન, ગીતાબેન દિનેશના માતુશ્રી. તેજુબેન, જસવંતીબેન, હંસાબેન, મંજુલાબેન અને દિનેશ જેઠાભાઇના સાસુ. હેમંત, જયંત, કેતન, નવીન, ચેતન, વર્ષા, ડો. એકતા અને નેહાના દાદી. સ્વ. કંકુબેન ગોવિંદભાઇ બોરીચા અને સ્વ. ગોવિંદભાઇ અર્જુનભાઇ બોરીચાના દીકરી. બારમાની વિધી મંગળવાર, તા. ૩-૧-૨૩ના સાંજે ૫.૩૦. ઠે. વન ઇન્ડિયા ટાવર, ૭મા માળે, રૂમ. નં. ૭૦૫,૧૫૪ શિવદાસ ચાંપસી માર્ગ, વાલપખાડી, મુંબઇ-૯.કચ્છી લોહાણા
ગામ વર્ષામેડી હાલ ઘાટકોપર સ્વ. પ્રેમજીભાઇ કરસનદાસ માણેકની નાની સુપુત્રી કુમારી ભારતી પ્રેમજી માણેક (ઉં. વ. ૫૮) તા. ૩૧-૧૨-૨૨ના શ્રીચરણ પામ્યા છે. તે સ્વ. પુષ્પાબેન પ્રેમજી માણેક (મોડવધરવાળા)ની નાની સુપુત્રી. સ્વ. અજીતભાઇ પ્રેમજી માણેક, નિરંજના, જયશ્રીના બેન, ગં. સ્વ. ચંદનબેન અજીત માણેકના નણંદ. નંદેશના ફઇ. પ્રાર્થનાસભા તા. ૩-૧-૨૩ મંગળવાર સાંજે ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, લવડંર બાગની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (પૂર્વ), લૌકિક વ્યવહાર બંધ છે.
દશા મોઢ માંડલિયા વણિક
સરસીયા હાલ કિંગ્ઝ સર્કલ વિરેન્દ્રભાઇ પારેખ (ઉં. વ. ૭૬) તે સ્વ. શાંતીલાલ પોપટલાલ પારેખ અને સ્વ. ધીરજબેનના પુત્ર. શશીબેનનાં પતિ. સ્વ.હિંમતભાઇ, પ્રદીપભાઇ, રાજુભાઇ, ઉષાબેન શરદભાઇ વોરા તથા આશાબેન ઉપલભાઇ પારેખના ભાઇ. તે અશોક અને ચેતનાનાં પિતા. કાજલ અને નિરજ મહેતાનાં સસરા. તનીષા અને ઇસીતાના દાદા. તે ધમતરી નિવાસી સ્વ. રમણીકલાલ મણીલાલ ફોજદારના જમાઇ. તા. ૧-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૩-૧-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. નોર્થ ઇન્ડિયન એસોસીએશન, ભાઉદાજી રોડ, માટુંગા-મુંબઇ-૧૯.
કચ્છી લોહાણા
કચ્છ ગામ માતાજીના નેત્રા હાલ મુલુંડ ગં. સ્વ. દેવયાની ધનજી રતનશી ચંદનના મોટા પુત્ર કમલેશ (ઉ. વ. ૬૭) તે સ્વ. પૂનમના પતિ. તે સ્વ. મણીબેન ગોપાલજી રંગાણીના નાના જમાઇ. તે પૂજા અને ભૂમિના પિતા. તે પ્રિતેશ અને અર્પિતના સસરા. તે તેજસના મોટાભાઇ. તે સુચિતા લાલજી રાયમંગીયા, હર્ષા હીરજી મજેઠીયા, દક્ષા સુરેશ સચદે તથા જયશ્રી ગિરીશ ઠક્કરના ભાઇ. શુક્રવાર તા.૩૦-૧૨-૨૨ના રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ ભાટિયા
ગોંડલ હાલ સાંતાક્રુઝ સ્વ. ચંદ્રાવતી રતિલાલ સંપટના પુત્ર નવનીત (ઉં. વ. ૭૭) તે નીલાબેન (રંજન)ના પતિ. તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. વિજયભાઇ, સ્વ. મંજુલાબેન હરિદાસ આશર, સ્વ. જયશ્રીબેન ગિરીશભાઇ ભાટિયાના ભાઇ. તે વાંકાનેર નિવાસી સ્વ. પોપટલાલ ગોપાલદાસ ઉદેશીના જમાઇ. તા.૨-૧-૨૩, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
ભાટિયા
મુંબઈ નિવાસી અ.સૌ. નીતાબેન આશર (ઉં.વ. ૫૩) તે વિજયભાઈ જેઠાનંદ આશર (ગોંડલ)ના ધર્મપત્ની, તે કલાવતીબેન હરિદાસ જાવાનાં સુપુત્રી. તે ચિ. હર્ષનાં માતુશ્રી. સ્વ. ગીતાબેન ગુલાબભાઈનાં દેરાણી. તે મુકેશભાઈ, પરીનભાઈ તથા રીટાબેન જીતેન્દ્ર ઠક્કરનાં બહેન તા. ૨૯-૧૨-૨૨નાં શ્રીજીચરણ પામ્યા છે.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
મૂળ ગામ ખીજડીયા હાલ ઉલ્હાસનગર-કલ્યાણ વાલજીભાઈ ધમરશી વસોયા (પટેલ) (ઉં.વ. ૮૪) તે સ્વ. શાંતાબેનના પતિ. તે પ્રવીણભાઈ, રાજેશભાઈ, રમેશભાઈ, મનસુખલ (મનીષ) ભાઈ, જયાબેન ભાણજીભાઈ, નિમુબેન મનસુખ ભાઈના પિતાશ્રી. તે મંજુલાબેન, કંચનબેન, દક્ષાબેન તથા સોભનાબેનના સસરા. તે સંજય, પંકજ, ભાવેશ, કેતન, શાહિલ, નયન, નિશાંત, હેતલ, ડિમ્પલ, સોનલ, મીનાક્ષી, હર્ષાના દાદા. તે વિશ્રૃતી, મયૂરી, પાયલ તથા પૂનમના દાદાસસરા. સોમવાર, તા. ૧-૧-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩-૧-૨૩ને મંગળવારે સાંજે ૫.૦૦થી ૬.૦૦. સ્થળ: ગેલેક્સી રેસીડેન્સી, કલબ હાઉસ, જ્યુપીટર બિલ્ડિંગ, બિ-વિંગ, મંગેશી ફલોરા પાસે, ચિકન ધર, કલ્યાણ (વેસ્ટ).