હિન્દુ મરણ
કચ્છી રાજગોર બ્રાહ્મણ
અ.સૌ. સ્વ. જયશ્રીબેન (જ્યોતિ) પ્રવીણકુમાર માકાણી ગામ ભીટારા હાલે ઘાટકોપર (ઉં.વ.૬૬) તા. ૨૬-૧૨-૨૨ના. કૈલાસવાસી થયેલ છે. તે ગં.સ્વ. કંકુબેન વાલજી રામજીના પુત્રવધૂ. સ્વ. મણીબેન જયંતીલાલ નાકર ભુજના દીકરી. જોનીકા, મોનિકા રિકેશ મોતા તથા ડિમ્પલ ભાવિન જોશીના માતા. કાવ્ય તથા જીઆના નાની. નટવરલાલ, નરેન્દ્ર તથા સ્વ. રક્ષા વિજય મહેતાના બહેન. ગં.સ્વ. શોભાબેન કરસનદાસ વ્યાસ તથા જ્યોતિ ભરત બાવાના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૯-૧૨-૨૨ના રોજ સાંજે ૪થી ૬. સ્થળ: ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, જોશી લેન, ઘાટકોપર (ઈસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
કપોળ
ડુંગરવાળા હાલ વિલેપાર્લેના ગં.સ્વ. માયાબેન તથા સ્વ. નગીનદાસ ચીતલિયાના સુપુત્ર સમીર (ઉં.વ.૫૫) તે વિપુલભાઈ, મેઘનાબેનના મોટાભાઈ. શૈલીના જેઠ. રાહુલભાઈના સાળા. ભાનુબેન-ચંદ્રકાંતભાઈ, હિનાબેન-પ્રમોદભાઈ, જાગૃતિબેન-લલિતભાઈના ભત્રીજા, મોસાળપક્ષે સ્વ. વજુભાઈ ગલિયાકોટવાળા તથા નવીનભાઈ પરીખ સુરતવાળાના ભાણેજ. મંગળવાર, તા. ૨૭-૧૨-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
મચ્છુ કઠિયા સઈ સુથાર
ગામ મોરબી હાલ પરેલ સ્વ. નરસિંહદાસ ડાહ્યાલાલ ગોહિલના ધર્મપત્ની નર્મદાબેન ગોહિલ (ઉં.વ.૮૪) તા. ૨૫-૧૨-૨૨, રવિવારના રામશરણ પામેલ છે. તે જીવરાજ પ્રભુદાસ ચોહાણ (મોરબી)ના સુપુત્રી. સ્વ. દિલીપભાઈ ગોહિલ, સ્વ. નીલાબેન સુરેશભાઈ પીઠડિયા, પ્રદીપભાઈ, જયશ્રી અશોકભાઈ પટેલના માતુશ્રી તથા નયનાબેન અને પ્રફુલાબેનના સાસુ. શ્રદ્ધા યોગેશ દરજી, સ્નેહા યશકુમાર ખંડેલવાલ અને પૂજાના દાદી. પ્રાર્થનાસભા તા. ૨૯-૧૨-૨૨, ગુરુવારના બપોરે ૪થી ૬. સ્થળ: સ્વામિનારાયણ મંદિર હોલ, સરિતા પાર્ક, ગારોડિયા નગર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈ). (લૌકિક પ્રથા બંધ છે).
ગુર્જર સુથાર
કાંદિવલી નિવાસી ગં.સ્વ. હસુમતીબેન બાબુભાઈ (હરજીવનદાસ) ચાપાનેરા (ઉં.વ.૮૮) તા. ૨૫-૧૨-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેઓ જયેશભાઈના માતુશ્રી તથા ઈન્દુબેનના સાસુ. કિંજલ અને હિતેષના દાદીમા. રાકેશકુમાર અને મૈત્રીના દાદીસાસુ. પ્રાર્થનાસભા તા. ૨૯-૧૨-૨૨, ગુરુવારના ૪થી ૬ લોહાણા મહાજનવાડી, હોલ નંબર-૨, બીજે માળે, એસ.વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ) (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ/સિદ્ધપુર સંપ્રદાય
મુડેટી (હાલ બોઈસર)ના પૂર્ણિમાબેન (નિર્મળાબેન) (ઉં.વ.૮૨) તે વિનાયક મહાશંકર શુકલનાં પત્ની. સ્વ. જિતેન્દ્ર, સ્વ. રાકેશ, લીનાના માતા. હેમીનીના સાસુ. સિદ્ધિ નિમિત્ત શાહનાં દાદી. સ્વ. ચીમનલાલ રાવલના દીકરી. ૨૭મીએ દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.
સોની
સુરત, હાલ મુંબઈ સુંદરલાલ રતિલાલ સોની (ઉં. વ. ૮૫) તે ગં. સ્વ. પદમાવતીબેનના પતિ. તે મુકેશ, સુનીલ, સંજય તથા નીતા દિપકકુમાર સોનીના પિતાશ્રી. તે રાજશ્રી, કેતકી, દિપકકુમારના સસરાજી. તે સ્વ. બંસીભાઈ, સ્વ. મંગલભાઈ, સ્વ. રમેશભાઈ, છગનભાઈના ભાઈ. તે મોનિકા, ચિરાગ, ક્રિષ્ના-રવિ, જયના દાદા-નાના. મંગળવાર તા. ૨૭.૧૨.૨૦૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૯.૧૨.૨૦૨૨ના સવારના ૧૦.૧૨ રાખેલ છે. સ્થળ : શ્રી હાલાઈ લોહાણા મહાજનવાડી, ૬/૧૦, ઠાકુરદ્વાર રોડ, કુંભારટુકડા પાસે, ચર્નીરોડ (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સઈ સુતાર વાંઝા નાઘેર
ગામ કોડીનાર હાલ મુલુન્ડ-ચેકનાકા સ્વ. પાર્વતીબેન રતિલાલ વાલજીભાઈ ચુડાસમાના નાના પુત્ર મુકેશભાઈ (ઉં. વ. ૫૭) તા. ૨૫.૧૨.૨૨ના રવિવારે રામશરણ પામેલ છે. તે તનુજાબેનના પતિ. તે નીલભાઈ, આકાશભાઈના પિતાશ્રી. તે સુરેશભાઈ, કિરીટભાઈ, શૈલેષભાઈ, નલીનીબેન શાંતિલાલ, ગં. સ્વ. હર્ષાબેન જીતુભાઈના ભાઈ. તે ઉના નિવાસી સ્વ. મણીબેન બાબુભાઈ ધનજીભાઈ ઝાલાના જમાઈ. તે સ્વ. બાબુભાઈ, કાન્તિભાઈ, હિંમતભાઈ, સ્વ. શાંતાબેન તુલસીભાઈ, સ્વ. વિજયાબેન અમૃતલાલ, ગં. સ્વ. નિલાબેન કાંતિલાલ, સ્વ. પુષ્પાબેન અમૃતલાલ, ગં. સ્વ. કાશીબેન લક્ષ્મીકાંત, ગં. સ્વ. નલીનીબેન કિશોરભાઈના ભત્રીજા. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૯.૧૨.૨૦૨૨ના બપોરે ૩થી ૫ મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ પશ્ર્ચિમ.
ઝાલાવાડી દશા શ્રીમાળી
વિરમગામ નિવાસી હાલ બોરીવલી સ્વ. શાંતાબેન તથા સ્વ. હરિભાઈના પુત્ર કિરીટકુમારના ધર્મપત્ની અ. સૌ. ચંદ્રિકા (ઉં.વ. ૮૨) તે સ્વ. રાજીવ તથા જાસ્મીન (સોનલ)ના માતા. તૃપ્તિ તથા યોગેશકુમારના સાસુ. અનિલ, ચંદા, ઉષા, જ્યોતિ ખારાના ભાભી. માંગરોળ નિવાસી શાંતિલાલ પ્રેમજી શાહના દીકરી. ૨૬/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૯/૧૨/૨૨ના ૪ થી ૬ સ્વામી નારાયણ મંદિર હોલ, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગી નગર, બોરીવલી વેસ્ટ.
કપોળ
મોટા જાદરાવાળા મહુવા હાલ વિરાર સ્વ. રંભાબેન બાબુભાઇ શેઠના પુત્ર બટુકભાઈ (ઉં.વ. ૮૩) તે રેખાબેનના પતિ. આશા જયેશ મહેતા, તૃપ્તિ અમિત પારેખ, વિપુલ-શિલ્પા, પૂર્વી કાર્તિક મહેતાના પિતા. સ્વ. મનહરભાઈ, અનંતભાઈ, સ્વ. ગુલાબબેન, કાંતાબેન, તારાબેન, સ્વ. પુષ્પાબેનના ભાઈ. મોટા ખૂંટવડા નાગરદાસ નાનજી વોરાના જમાઈ. ૨૬/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૯/૧૨/૨૨ના ૪ થી ૬ પદ્માવતી બેન્કવેટ હોલ, પરાગ મેડિકલની બાજુમાં, અગાશી રોડ, વિરાર વેસ્ટ.
કપોળ
રાજુલાવાળા હાલ બોરીવલી લક્ષ્મીબેન વિઠ્ઠલદાસ દ્વારકાદાસ વોરાના પુત્ર જીતેન્દ્ર વોરા (ઉં.વ. ૭૨) તે ૨૭/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે રક્ષાબેનના પતિ. તે ચંદ્રકાન્તભાઈ, સ્વ. નરેન્દ્રભાઈના ભાઈ. જાફરાબાદવાળા અમૃતલાલ પ્રભુદાસ ગોરડિયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
દંઢાવ્ય ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
અંબોડ ગામના વતની હાલ ચારકોપ, કાંદિવલી જાગૃતિબેન જાનીના પતિ. સુભદ્રાબેન તથા નિરંજનભાઈ જાનીના પુત્ર વિજયભાઈ જાની (ઉં.વ. ૫૬) તા. ૨૬-૧૨-૨૨ના યોગેશ્ર્વર શરણ પામ્યા છે. તે માનસી અને લેખાના પિતા. મયુરભાઈ અને મહેશભાઈના મોટાભાઈ. પ્રાર્થના સભા ગુરુવાર, ૨૯-૧૨-૨૨ સાંજે ૫ થી ૭ દરમ્યાન રાખી છે. સ્થળ: લોહાણા મહાજન વાડી, ૧લો માળ, શંકર મંદિરની બાજુ, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
નવગામ ભાટીયા
મૂળ ગામ મોરબી; હાલ વડોદરા અ. સૌ. રશ્મિબેન (ઉં.વ. ૬૮), તે જયસિંહભાઈ વ્રજદાસ વેદના પત્ની. સ્વ. વ્રજદાસ ગોકળદાસ વેદના પુત્રવધૂ. સ્વ. દામોદરદાસ જમનાદાસ સંપટ (ગોંડલવાળા)ના પુત્રી. મયુરભાઈ તથા તેજલ આશરના માતૃશ્રી. અ. સૌ. શ્ર્વેતાબેન તેમજ જીજ્ઞેશભાઈ આશરના સાસુ. દર્શિલ અને સ્વયમના દાદી. ખુશી અને કુંજનના નાની, તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૨ સોમવારના શ્રીજીચરણ પામેલ છે.
હાલાઇ લોહાણા
મુંબઇ : મહેન્દ્રભાઇ સચદે તે સ્વ. મયાબેન તથા સ્વ. પ્રભુદાસભાઇ રવજીભાઇ સચદે (કરાચીવાળા)ના સુપુત્ર. નિતિલાબેનના પતિ, તા. ૨૮-૧૨-૨૨ને બુધવારના સ્વર્ગવાસી થયા છે. તે જયેશ, મેહુલ તથા હેમા વિક્રમભાઇ જોશીના પિતા. હેતલ તથા ઉર્વશીના સસરા. કિશોરભાઇ, સ્વ. અશોકભાઇ, દિલીપભાઇ, પ્રકાશભાઇ, હિતેષભાઇ, સ્વ. ઉર્મિલાબેન, સ્વ. પ્રમિલાબેન તથા ઇન્દુબેનના ભાઇ. સ્વ. મણીબેન જમનાદાસ ઘેલાણી (પોરબંદર)ના જમાઇ. પ્રાર્થના સભા તા. ૩૦-૧૨-૨રના સાંજ ૪ થી ૬ મેવાડ ભવન, સેલા કમ્પાઉન્ડ, સોનાવાલા રોડ, ગોરેગામ (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
અમરેલીવાળા હાલ મુંબઈ સ્વ. ભીખાભાઈ લક્ષ્મણભાઈ સિધ્ધપુરાના ધર્મપત્ની હીરાબેન (ઉં.વ. ૮૬) તા. ૨૭/૧૨/૨૨ના મંગળવારે કૈલાસવાસી થયેલ છે. તેઓ નરેન્દ્રભાઈ, સુરેશભાઈ, હસમુખભાઈ, ગિરીશભાઈના માતુશ્રી. મધુબેન, વર્ષાબેન, રેખાબેન, કીર્તિબેનના સાસુ. ડિમ્પલ જીતેશકુમાર વાઘેલા, બિનીતા ધર્મેશકુમાર, સ્નેહલ ગૌતમકુમાર, ધર્મિકા જયકુમાર, હિમાષા કુશકુમાર, કૃણાલ, દ્વિજેશ, જીગેશ, રીષભના દાદી. ચૌલા, મિત્તલ, તન્વી, હિરલના દાદી સાસુ. સ્વ. રણછોડભાઈ ત્રીકમભાઈ ચિત્રોડા (લાઠીવાળા)ના દીકરી. સાદડી પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ માધવપુર ઘેડ નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ. શ્રીમતી દમયંતી ગોકળદાસ રૂપારેલિયા (ઉં.વ. ૮૩). તે બીરેન અને અજયના માતૃશ્રી. શ્રીમતી અર્ચના અને યોગિતાના સાસુ. ચી. ક્રિના અને યુગના દાદી તથા પિયર પક્ષે સ્વ. શ્રી પ્રાગજી ગોવિંદજી સોમૈયાના સુપુત્રી અને સ્વ. દ્વારકાદાસ પ્રાગજી સોમૈયાની બેન મંગળવાર, તા. ૨૭ ડિસેમ્બર, ૨૦૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી ગુરુવાર, તા. ૨૯ ડિસેમ્બર, ૨૦૨૨ના સવારે ૧૦ થી ૧૨ હાલાઇ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
રાજ્ય પુરોહિત બ્રાહ્મણ
જામનગર નિવાસી, હાલ જોગેશ્ર્વરી પૂર્વ શ્રીમતી કમળાબેન જયંતિલાલ ભટ્ટ (ઉં.વ. ૯૪) ૨૬/૧૨/૨૨નાં કૈલાસવાસ થયેલ છે. તેઓ સ્વ. શ્રી જયંતીલાલ માવજીભાઈ બારોટના ધર્મપત્ની તથા રમેશભાઈ, દિલીપભાઈ, પ્રદિપભાઈ, કિરણભાઈ, જયશ્રીબેન, પ્રફુલ્લબેન, સ્વ. ઉર્વશીબેન, સ્વ. ભારતીબેનનાં માતુશ્રી. ટેલિફોનીક બેસણું ગુરુવારે ૨૯/૧૨/૨૨ સાંજે ૫ થી ૭.
હાલાઈ લોહાણા
દ્વારકાવાળા, હાલ કાંદિવલી સ્વ. ગંગાબેન ઓધવજી ઉનડકટ (ઠક્કર)ના પુત્ર કિશોરચંદ્ર (ઉં.વ.૭૯) તા. ૨૮-૧૨-૨૨, બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. વિજયાબેનના પતિ. પિયુષ, કલ્પેશ (પીન્ટુ), પાયલના પિતાશ્રી. જીજ્ઞા, સ્વાતિ, હિમાંશુ કાપડિયાના સસરા. સ્વ. ચંદ્રકાતભાઈ, સ્વ. પુરુષોત્તમભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. પદ્માબેન રમણીકલાલ તન્ના, હંસાબેન હરજીવનદાસ મોદી, પ્રવીણાબેન જયંતીલાલ ઠકરારના તેમ જ ભારતીબેન કિશોરભાઈ ચંદારાણાના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૨૨, શુક્રવારે, સાંજે ૫થી ૭, સેક્ધડ ફલોર, લોહાણા મહાજનવાડી, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ)માં રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)