Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
ગામ સતાપર (અંજાર કચ્છ) મુલુંડ સ્વ. પ્રભાબેન મોહનલાલ રાજ્યના મોટા પુત્ર અનિલના ધર્મપત્ની સૌ. રૈખાબેન (ઉં. વ. ૬૩) તા. ૯-૧૨-૨૨ના રોજ પરમધામવાસી થયેલ છે. જે સ્વ. કાશીબાઈ વિશનજી રાવજી માણેક વરસામડી (અંજાર)વાળાની પુત્રી. તે વિનિ અને બંસીના માતુશ્રી. તે શિતલ અને જશેકુમારના સાસુ તેમની બંને પક્ષની સાદડી તા. ૧૨-૧૨-૨૦૨૨ના સોમવારના સાંજે ૫ થી ૭ લોહાણા મહાજન વાડી મુલુંડ (પશ્ર્ચિમ) મુંબઈમાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
ગામ ચાવંડવાળા હાલ બોરીવલી સોની સ્વ. પ્રભુદાસ કાંતિલાલ ઝગડાના ધર્મપત્ની સોની સરલાબેન પ્રભુદાસ કાંતિલાલ તા. ૯-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે લાઠીવાળા સુરુ લાધાભાઈ પરષોત્તમભાઈના દીકરી. તે ઈલાબેન હસમુખરાય ઘઘડા, પારુલબેન, દર્શનાબેન. સુરભીબેન પ્રદીપભાઈ મહેતાના માતુશ્રી. પ્રિયંકા, ભૂમી, આદિતી, હીમાની અને ઈષાના નાનીમા. લૌકિક પ્રથા બંધ છે.
સારસ્વત બ્રાહ્મણ
મૂળ ગામ ખંભાળીયા હાલ દહીંસર સ્વ. માયા (હેમાબેન)(ઉં. વ. ૭૨) તે હસમુખલાલ મગનલાલ સાતાના ધર્મપત્ની. તે બિમલ અને પરેશભાઈના માતુશ્રી. તે મીતા અને નિશાબેનના સાસુ. તે ધૈય, રિયા, ડ્રિયા અને કેનીસાના દાદી. તે સ્વ. રમેશચંદ્ર પ્રાણશંકર બોડા અને સ્વ. શાંતાબેન રમેશચંદ્ર બોડા (માટુંગાવાળા)ના સુપુત્રી તા. ૯-૧૨-૨૨ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૧૨-૨૨ને સોમવારે તેમના નિવાસસ્થાને સમય ૪ થી ૬માં રાખવામાં આવેલ છે. લૌકિક પ્રથા બંધ છે. સ્થળ: બી/૦૭ સર્યું એપાર્ટમેન્ટ, પ્રભાત ઈન્ડસ્ટ્રીયલ એન્ડ રેસીડેન્ટલ કોમ્પ્લેક્સ, ટોલ નાકાની સામે, દહીંસર (પૂર્વ).
કચ્છી લોહાણા
કચ્છ ગામ બાળા હાલે ઉલ્હાસનગર રમેશ પોપટલાલ મુડીયા (ઠક્કર) (ઉં. વ. ૭૧) તે સ્વ. નર્મદાબેન પોપટલાલ કાનજી મુડીયાના પુત્ર. ગં. સ્વ. કમળાબેન કોટક અને જયાબેન ગણાત્રાના ભાઈ. ગીતાબેનના પતિ. પ્રતાપ, નરેન્દ્ર, સ્વ. યોગેસના મોટા ભાઈ. અ. સૌ. નયના નિલેશ કતીરા, અ. સૌ. નીશા તુષાર પલન, રાજેશ, બંટીના પિતાશ્રી. સ્વ. બાબુભાઈ વિશનજી ઠક્કર ગામ ગુઈરના મોટા જમાઈ તા. ૧૦-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૨-૧૨-૨૨ના સાંજે ૫ થી ૭. ઠે. મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, ડો. આર. પી. રોડ, મુલુંડ (પ.). રાખેલ છે.
હાલાઈ લોહાણા
ગામ જામરાવલ હાલે કાંદિવલી કિરીટકુમાર ગોકલદાસ બારાઈ (ઉં. વ. ૭૭) તા. ૧૦-૧૨-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હાંસાબેનના પતિ. તે પરેશ, નિમેશ તથા અ. સૌ. ઉર્વશી સ્વપ્નીલ ઠાકુરના પિતાશ્રી. તે સ્વ. લલીતભાઈ, સ્વ. ચંપકભાઈ, અશ્ર્વિનભાઈ, ગં. સ્વ. ભારતીબેન કાંતિલાલ મોદી, અ. સૌ. દામીનીબેન જયસુખલાલ સોમૈયા, અ. સૌ. કામીનીબેન અનિલકુમાર રાજા, અ. સૌ. શશીબેન (ચારૂલતા) હસમુખરાય બુદ્ધદેવના ભાઈ. તે અ. સૌ. જીગના, અ. સૌ. નિકીતા અને સ્વપ્નીલકુમાર ઠાકુરના સસરા. તે સ્વ. કાકુભાઈ વૃજદાસ ગાંધી બદિયાણી (દિલ્હી)ના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૧૨-૧૨-૨૨ને સોમવારના ૪-૩૦ થી ૬ હાલાઈ લોહાણા મહાજન વાડી, ૧લે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
દશા સોરઠીયા વણિક
કાનપર હાલ મુલુંડ સ્વ. કસ્તુરબેન પ્રાણજીવનદાસ સાંગાણીના સુપુત્ર જશવંતરાય (ઉં. વ. ૮૫) તે સ્વ. ભારતીબેનના પતિ. સ્વ. વૃન્દાવનદાસ, સ્વ. કેશવલાલ, સ્વ. દ્વારકાદાસ, સ્વ. પ્રભુદાસ તથા સ્વ. વિલાસબેનના ભાઈ. તે પારૂલ ચેતન પારેખ, અલ્પા ચંદ્રેશ તલાટી, દિવ્યા નિલેશ માધાણી, છાયા તથા દિવ્યના પિતાશ્રી. તે સૌ. જ્યોત્સનાબેનના સસરા. તે સ્વ. ભીમજી સુંદરજી જનાણીના જમાઈ તા. ૯-૧૨-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૧૫, કોઠારી એસ્ટેટ, ગુલશન ગલી, એમ. જી. રોડ, મુલુંડ (વે.).
કચ્છી લોહાણા
લતા કાંતીલાલ સિકરાઈ, (ઉં.વ. ૭૨) ગામ: વરસામેડી, હાલ: ઘાટકોપર, તે કાંતીલાલ ભગવાનજી સિકરાઈ નાં ધર્મપત્ની તે અતુલ અને સોના ના માત્રુશરી, સ્વ: વાસંતી મોતીલાલ બુઘાણી, ગં સ્વ: કુસુમ વિનોદ રવાણી, સ્વ: ઉરમીલા રમેશ સોમૈયા, ગં સ્વ. મીના દિનેશ કામાણી તથા સ્વ. જ્યોતિ જીતેદર અનમ ના ભાભી તથા કસતુરબેન ડુંગરસી નાનજી રૂપારેલ સુપુત્રી અને શ્રી ચંદ્રકાંત, ભગવાનભાઈ, નરેન્દ્ર, ભરત, દક્ષાબેન મનોજભાઈ ચંદન, ગીતાબેન કીર્તિભાઈ નરમ, મીનાબેન જયકુમાર કેશરિયાના બહેન તા. ૧૦/૧૨/૨૦૨૨ના અવસાન પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા શ્રી સ્વામીનારાયણ મંદીર, સરીતા પાર્ક, ગરોડીયા નગર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇ), સોમવાર, તા. ૧૨/૧૨/૨૦૨૨ના રોજ સાંજે ૪ થી ૫.૩૦ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હિન્દુ મોચી
ગામ દકાના હાલ મલાડ રમણીકભાઈ ગોરધનદાસ સોલંકી (ઉં.વ. ૭૨) તા. ૧૦-૧૨-૨૦૨૨ શનિવારના રામ ચરણ પામ્યા છે. તે સ્વ. કુંદનબેનના પતિ. સ્વ. નટવરભાઈ, સ્વ. જશવંતભાઈ, કિશોરભાઈ, ભારતીબેનના ભાઈ, હરેશ, દિપક, રાકેશના પિતાશ્રી. પ્રવિણા, રિટા, આલાપીના સસરા, બિંજલ, હિરલ, અવની, અંજલી, મહેક, યશ, શિવમના દાદા. તેમની પ્રાર્થનાસભા તા. ૧૨-૧૨-૨૦૨૨ સોમવારના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ શ્રી વર્ધમાન સ્થાનકવાશી જૈન શ્રાવક સંઘ, પમે માળે, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, લોહાણા મહાજન વાડીની સામે, કાંદિવલી (વેસ્ટ).
કપોળ
ઘોલેરાવાળા હાલ કાંદિવલી રસિકલાલ માધવજી મોહનલાલ મહેતા (ઉં.વ.૮૩) તે કુંદનબેનના પતિ, ભાવેશ, ચેતના તથા પન્નાના પિતા. મનીષા , કીર્તીકુમાર, કેતનકુમારના સસરા, કોકિલા નવીનચંદ્ર દલાલના ભાઈ, અહમદનગરના સ્વ. તુલસીદાસ ભગવાનદાસ કાણકિયાના જમાઈ ૯/૧૨/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૩/૧૨/૨૨ મંગળવાર રોજ ૫ થી ૭ કલાકે લોહાણા મહાજનવાડી પહેલે માળે, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ, મુકામે રાખેલ છે.
૨૫ ગામ ભાટિયા
કિશોર મથુરાદાસ વૈદ (ઉં.વ.૭૭) ભાયાવદર નિવાસી હાલ દહિસર સ્વ. રસીલાબેનના પતિ. કૃષ્ણરાજ તથા સ્વ. વાસંતી પાલીચાના ભાઈ, કામિની સંદીપ શ્રોફ, રાહુલના પિતા. સોનલના સસરા. સ્વ. લક્ષ્મીકાંતા લક્ષ્મીદાસ આસરના જમાઈ ૯/૧૨/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ગોરમવાળા હાલ મુંબઈ શ્રી જગદીશભાઈ કેશવજીભાઈ ચિત્રોડા (ઉં.વ. ૬૦) તેઓ રંભાબેન કેશવજીભાઈ કાળાભાઈના સુપુત્ર. તેમજ જયશ્રીબેનના પતિ. રાજ, દીપ, રીનાબેન વિજયકુમાર કવા, ભક્તિબેન સંજયકુમાર મકવાણા, ખુશ્બુબેન ઉત્તમકુમાર વાઘેલાના પિતાશ્રી. સ્વ. નાનુભાઈ નારાયણભાઈ પીઠવા, પોરબંદરના જમાઈ. માયાબેન, કિરણ, ભરતભાઈ મકવાણા, સ્વ. ધીરૂભાઈ, મનુભાઈ, સ્વ. નંદલાલભાઈ, વસંતભાઈ, નરેશભાઈ, સ્વ. પ્રતાપભાઈના ભાઈ. શનિવાર તા. ૧૦-૧૨-૨૦૨૨ના રોજ સ્વર્ગવાસી થયા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૧૨-૧૨-૨૦૨૨ના રોજ સાંજે ૫ થી ૭. સ્થળ સોરઠીયા પ્રજાપતિ, કુંભાર, જ્ઞાતિ ટ્રસ્ટ, શ્રી રામમંદિર, ડૉ. એમ. જી. મહીમતુરા માર્ગ, ૩ જો કુંભારવાડા, મુંબઈ-૪૦૦૦૦૪.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular