હિન્દુ મરણ
હાલાઇ લોહાણા
ભરતકુમાર નટવરલાલ કચ્છી (કાછેલા) (ઉં. વ. ૭૯) મૂળ ગામ જૂનાગઢ હાલ કાંદિવલી તે મંજુલાબેનના પતિ. તે મનિષા યોગેશ કાનાબાર, જય, વિક્રાંતના પપ્પા. તે મંદાકિની વિજય રાયઠઠ્ઠા, દિલીપભાઇ, પરેશભાઇના મોટાભાઇ. તે રેશમા, કિરણ તથા યોગેશના સસરા. તે નિહાર, અવિકા, મીત, નિરવાનના દાદા-નાના. તા. ૧-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વીસા સોરઠિયા વણિક
કોડીનારવાળા હાલ માટુંગા સ્વ. પ્રભાવંતી પરશોતમ પટણીના સુપુત્ર કૃષ્ણકાંત (કિશનભાઇ) પટ્ટણી (ઉં.વ. ૮૨) તે પુષ્પાબેન પટણીના પતિ. પારૂલ, કેતનના પિતા. અતુલ મેરીલના સસરા. હેમંત, વિજય, મહેશ તથા હંસાબેનનાભાઇ. અલપઇવાળા સ્વ. જયાબેન હરિદાસના જમાઇ. તા. ૨૯-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૩-૧૨-૨૨ શનિવારે ૫થી ૭. ઠે. રામજી અંદરજી વાડી (રામવાડી) બેંક ઓફ બરોડાની બાજુમાં, ૩૦૯, ચંદાવરકર રોડ, માટુંગા (ઇસ્ટ).
લુહાર સુથાર
સ્વ. વિજયાબેન કારેલિયા (ઉં. વ. ૭૦) ગામ દેવળાવાળા હાલ કાંદિવલી તેઓ અરવિંદભાઈ બાબુભાઈ કારેલિયા ના ધર્મપત્ની, ધર્મેશભાઈ, આશિષભાઈ તથા પ્રીતિબેન કિશોરભાઈ ગોહિલ તથા સોનલબેન ધર્મેન્દ્રભાઈ મકવાણાના માતુશ્રી, દીપાબેન તથા પૂજાબેનના સાસુ. સ્વ શામજીભાઈ હીરજીભાઈ ચૌહાણના દીકરી, રસિકભાઈ, રાજુભાઈ, સ્વ હિતેશભાઈ, લલીતાબેન ચંદ્રકાંતભાઈ રાઠોડ, દમયંતીબેન પ્રકાશભાઈ ડોડીયા, શીલાબેન દિલીપભાઈ પરમાર તથા ગીતાબેન વિરેન્દ્રભાઈ દાવડાના બેન, તેમની પ્રાર્થનાસભા તા. ૫/૧૨/૨૦૨૨ સોમવારના સાંજે ૫.૦૦ થી ૭.૦૦ કલાકે લુહાર સુથાર વેલફેર સેન્ટર, પહલે માળે, દત્ત પાડા રોડ, બોરીવલી ઇસ્ટ.
બ્રાહ્મણ
સ્વ. રમીલાબેન હસમુખલાલ નાયક (ઉં.વ. ૬૭) ગામ કુણઘેર, હાલ કાંદિવલી તા. ૨૯-૧૧-૨૨ને મંગળવારે પ્રભુશરણ પામેલ છે. તે આરતી, વર્ષા, દીપીકા, મનીષા, જીતેન્દ્રના માતા. દીપલ, અલ્પેશ વિવેક, વીરલના સાસુ. વીશાલ, યશ, પૃથ્વી, નીલના નાની. કાવ્યા, રીદાન્સના દાદી. પ્રાર્થનાસભા તા. ૫-૧૨-૨૨ સોમવારે ૪થી ૬. ઠે. વાંઝાવાડી, મથુરાદાસ એકસ્ટેન્શન રોડ, ધનામલ સ્કૂલની સામે, કાંદિવલી (વેસ્ટ).
કપોળ
મહુવાવાળા હાલ સિકંદરાબાદ ધ્રુવકુમાર હરિલાલ મહેતાના ધર્મપત્ની કુસુમબેન (ઉં. વ. ૭૩) તે હેમલ તથા પાયલ શાનિત ગુપ્તાના માતુશ્રી. તે સેજલના સાસુ. તે દિયા, સીદ્ધ અને રેહાના દાદી-નાની. તે દેલવાડાવાળા સ્વ. રસિકલાલ હરકીશનદાસ ગોરડીયાની દીકરી. તે સ્વ. શર્મિષ્ઠાબેન, જયોતીબેન, કોકિલાબેન, હેમંતભાઇ તથા સ્વ. વીરેન્દ્રભાઇના બેન તા. ૨૮-૧૧-૨૨ મુંબઇ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. સર્વે લૌકિક પ્રથા બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
બાલાસિનોર દશા નીમા વણિક
ગં. સ્વ. કુસુમબેન મોદી તે સ્વ. વલ્લભદાસ ચંદુલાલ મોદીના ધર્મપત્ની. તેમ જ મનોરમા, બીના, યતીન, દીપ્તીના માતુશ્રી. અશોકકુમાર, રાજેશકુમાર, મનીષા, સંદીપકુમારના સાસુ તા. ૧-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩-૧૨-૨૨ શનિવારના સાંજે ૫થી ૭. ઠે. બેલવેસ્કી હોલ, ફ્રેન્ચબ્રીજ, ઓપેરાહાઉસ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા
બંધ છે.
મોઢ વણિક
ઘાટકોપર નિવાસી સ્વ. શાંતિલાલ જીવણલાલ શાહના ધર્મપત્ની ભાનુમતી શાહ (ઉં. વ. ૮૫) મંગળવાર, તા. ૨૯-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે અશ્ર્વિન, મનીષ, દિવ્યેશ તથા હીના વોરાના માતુશ્રી. તેજલ, અમિતા, નિશા અને જતીન વોરાના સાસુ. ભૂપેન્દ્ર શાહના ભાભી. કાર્તિક, સૌમિલ, વિધિ વ્યાસ, દેવાંશી, કરણના દાદી. રિદ્ધિ પરીખ, અદિતિ શાહના નાની. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી ભાટિયા
ભૂપેન્દ્ર નવીનચંદ્ર રામૈયા (ઉં. વ. ૪૫) તે તા. ૩૦-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે જયશ્રી નવીનચંદ્ર રામૈયાના સુપુત્ર. જલ્પાના પતિ. તથા કિંજલ અને કૃણાલના પિતા. અ. સૌ. જયોતિ પ્રણિ રામૈયા, અરવિંદા પ્રતાપ, રમેશભાઇ, ઉર્મિલા, શકુંતલા, અ. સૌ. વીણા શેષકુમાર વેદ અને અ.સૌ. અનુપ મીતા કેયુર, આશીષ ડિમ્પલ, વૃંદાના મોટાભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
ફરફોલીયા હાલ મુંબઇ શશીકાંત નટવરલાલ પટેલ (ઉં. વ. ૫૪) તા. ૨-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ગોદાવરીબેન નટવરલાલ પટેલના પુત્ર. અલકાબેનના પતિ. વિરલ અને દીપના પિતા. પંકજભાઇના મોટાભાઇ. રમેશભાઇ અને અનિલભાઇના નાનાભાઇ. નીતી અને યશસ્વીના સસરા. પ્રાર્થનાસભા તા. ૪-૧૨-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઇસ્ટ).
ઘોઘારી લોહાણા
ભાવનગર નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. ચંદુલાલ ધરમદાસ મસરાણીના ધર્મપત્ની અનસુયાબેન (ઉં. વ. ૮૪) તે ૩૦/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. મગનલાલ કાનજી મશરૂ સાવરકુંડલા વાળાના દીકરી ચેતનભાઈ, પારૂલબેન ભોગીલાલ ગઢીયા, આરતીબેનના માતુશ્રી. સોનલના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
હાલ ભાયંદર નિવાસી જગદીશભાઈ મોહનલાલ ભોજાણી (ઉં. વ. ૭૨) તે ૧/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. બિમલ, રીપલના પિતાશ્રી, સોનલ તથા શીતલના સસરા. જૂનાગઢવાળા સ્વ. પ્રભુદાસ ઠક્કરના જમાઈ. સ્વ. કાંતિલાલ, બાબુલાલ, સ્વ. પ્રવિણચંદ્ર, ગં.સ્વ ભાનુબેન, સ્વ. મુક્તાબેન, સ્વ. જશુબેનના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૩/૧૨/૨૨ ના રોજ ૫ થી ૭ કલાકે અમ્બેશ બેન્કવેટ, ઉજ્જવલ હાઈટ્સની પાસે, મુકુંદ ટાવરની સામે, ઇન્ડિયન ગ્રીન હોટલની બાજુમાં, ન્યુ ગોલ્ડન નેસ્ટ રોડ, ભાયંદર ઈસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
મહુવા, હાલ કાંદિવલી, અ. સૌ. મોના મયુર મેહતા (ઉં. વ. ૪૬) તા ૧-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. લીલાબેન તથા જશવંતલાલ છોટાલાલ મેહતા ના પુત્રવધૂ. મીનાબેન તથા સ્વ. નવીનચંદ્ર બાબુલાલ કાછેલાના સુપુત્રી. સુભાષ મેહતાના ભાઈના પત્ની. વિશાલની બહેન. આરવના મમ્મી, બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૩-૧૨-૨૦૨૨ ના સાંજે ૫.૦૦ થી ૬.૩૦. શ્રી હાલાઇ લોહાણા મહાજનવાડી, એસ વી રોડ કાંદિવલી (વેસ્ટ).
ઔદીચ્ય સહસ્ત્ર બશિયા બ્રાહ્મણ
ગામ સરડોઈ, હાલ કાંદિવલી સ્વ. ભક્તિરામ રેવાશંકર આચાર્ય તથા જશોદા બાના પૌત્ર તથા કુમુદબેન અને જગદીશભાઈ આચાર્ય ના પુત્ર હિમાંશુ (બાબુ) (ઉં. વ. ૪૨) બુધવાર તા. ૩૦/૧૧/૨૨ના સુરત મુકામે શ્રીજીશરણ થયેલ છે. તે પુજાના પતિ. ચિરાગ તથા ધવલના ભાઈ. તિથીના પિતાશ્રી. ગં. સ્વ. હીરાબેન વિષ્ણુભગવાન મોરેના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩/૧૨/૨૦૨૨ શનિવારના ૫ થી ૭. સ્થળ: શ્રી લુહાણા મહાજન વાડી, બીજો માળ, એસ. વી. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી પશ્ચિમ.
લુહાર સુથાર
ગામ જેતપુરવાળા હાલ સાંતાક્રુઝ, ગં. સ્વ. લક્ષ્મીબેન પરમાર (ઉં. વ. ૮૫) તે સ્વ. બાબુભાઈ ભગવાનજીભાઈ પરમારના ધર્મપત્ની મહેન્દ્રભાઈ, અશોકભાઈ, મુકેશભાઈ, જીતેન્દ્રભાઈ, મંજુલાબેન દિલીપકુમારના માતુશ્રી. અ.સૌ. સ્નેહલતાબેન, અ.સૌ. ઉષાબેન, અ.સૌ. આશાબેન, સ્વ. મનીષાબેનના સાસુ. સ્વ. કાકુભાઈ જીવરાજભાઈ, સ્વ. બળવંતરાય જીવરાજભાઈ, સ્વ. અંજુબેન ગણેશભાઈ વાળાના બહેન. આરતીબેન મનિષકુમાર, નીશાબેન દેવેન્દ્રભાઈ, અર્ચનાબેન રુષીતભાઈ, પૂજાબેન નૈયર, શ્રદ્ધા દિપુનભાઈ, ક્રિષ્ના રીશી, જેનીકા અભિષેક, આયુષી મિહીર, સ્નેહી આદીત્ય, રુષભના દાદીમા. પ્રાર્થનાસભા સોમવાર તા. ૫-૧૨-૨૦૨૨ના ૪ થી ૬. એડ્રેસ- ડાહ્યાભાઈ લલ્લુભાઈ મેમોરીયલ હોલ, ખીરાનગર, ઈ બીલ્ડીંગ, રીલાયન્સ મોલની સામે, સાન્તાક્રુઝ -વેસ્ટ.