હિન્દુ મરણ
ગં. સ્વ. ચંદ્રકાંતાબેન તે સ્વ. વાડીલાલ મૂળજીભાઈ પંચાલના ધર્મપત્ની. તે ગિરીશભાઈ, સ્વ. મહેશભાઈ, કેતનભાઈ તેમજ અ.સૌ. છાયાબહેનના માતુશ્રી. પિયર પક્ષે – સ્વ. મણીબેન કેશવલાલ પંચાલના દીકરી તા. ૩૦-૧૧-૨૨ને બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તેમનું બેસણું તા. ૩-૧૨-૨૨ના શનિવારે બપોરે ૪.૦૦- ૫.૦૦. નિવાસસ્થાન: જૈમિન મહેશભાઈ પંચાલ, ડી-૮૧૫ સાઈ ચિત્રા, પ્લોટ નં. આર.ડી.પી. ૨૨, ચારકોપ એમ.ટી.એન.એલ.ની પાછળ, સેક્ટર-૮, કાંદિવલી વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
કાલાવડ હાલ બોરીવલી રમણીકલાલ સોમચંદ શ્રીમાંકરના પત્ની અ. સૌ. મંજુલાબેન (ઉં. વ. ૭૮) તા. ૧-૧૨-૨૨ ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે અ. સૌ. રીટા દીપકકુમાર કાટકોરીયા, અ.સૌ. સોનલ શૈલેશકુમાર વખારીયા તથા કમલના માતુશ્રી. તે સ્વ. ધીરુભાઇ, સ્વ. લાભુબેન, તારાબેન, સ્વ. ભદ્રાબેનના ભાભી. તે સ્વ. હરિબેન કાલિદાસ ધોળકીયાના દિકરી. તે સ્વ. કેશુભાઇ, સ્વ. મણિભાઇ, સ્વ. ખુશાલભાઇ, સ્વ. ચંદુભાઇ, કિશોરભાઇસ્વ. શાંતાબેન, સ્વ. તારાબેન, પુષ્પાબેનના બેન. ગોપાલ, સ્વીટી તથા સુમિતના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
હીના જેસરાણી (ઉં.વ. ૭૪) તા. ૩૦-૧૧-૨૨એ શ્રીજીચરણ પામેલ છે. તે વનરાજ જેસરાણીના પત્ની. સ્વ. પુષ્પાબહેન ચંદ્રસિંહ જેસરાણીના પુત્રવધૂ. ઉદયસિંહના ભાભી. નયનાના જેઠાણી. મિહિર, માનસીના કાકી. સ્વ. દમયંતી ચત્રભુજ આશરના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
થાણા હાલ બોરીવલી સ્વ. પીતાંબરદાસ ભીમજી ઠક્કર (કટારિયા)ના ધર્મપત્ની ગં. સ્વ. લીલાબેન (ઉં. વ. ૮૩) બુધવાર, ૩૦-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ગીરીશભાઈ, શૈલેષભાઈ તથા હીના કેતનકુમાર પારેખના માતુશ્રી. નિર્મળાબેન તથા જયાબેનના સાસુ. છાયા દેવેન્દ્રકુમાર રાયચુરા, વિકાસ, આકાશના દાદી. પીયર પક્ષે સ્વ. મણીબેન નાનજી રાજાણીના દીકરી. ચી. હર્ષ, ચી. દર્શના નાની. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર
બંધ છે.
હાલાઈ લોહાણા
સ્વ. ગોકલદાસ હીરજી ઘેવરીયાના સુપુત્ર વસંતભાઈ (ઉં. વ. ૯૩) હાલ પાર્લા ૩૦-૧૧-૨૨ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે ઉર્મિલાબેનના પતિ. અ. સૌ. જ્યોત્સના દિલીપકુમાર કાનાબાર, અ. સૌ. પુનિતા જગદીશકુમાર માસ્તર તથા મનિષના પિતા. જયાબેન તથા સ્વ. મધુબેન મનસુખલાલ નાગ્રેચાના ભાઈ. તે જગજીવનદાસ ભગવાનજી મશરૂના જમાઈ. તે હર્ષિન, પ્રિયાંશી, પૂર્વીના નાના. પ્રાર્થનાસભા ૩-૧૨-૨૨ના શનિવારે ૪ થી ૬. સંન્યાસ આશ્રમ, વિશ્ર્વેશ્ર્વર હોલ, ૧લે માળે, વિલેપાર્લા વેસ્ટ.
દશા મોઢ માંડલિયા વૈષ્ણવ વણિક
યશવંત શાહ (ઉં.વ. ૮૦), તે સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. જસુમતીના પુત્ર. ભારતી (ગોપી)ના પતિ. નેહલ, તરલના પિતા. શ્ર્વેતા, ઊર્મિના શ્ર્વસુર. ક્રીશિ, ઈશી, વંશીના દાદાજી. દિલીપ, પ્રેમલતા, નલિની, ભારતીના ભાઈ ૩૦-૧૧-૨૨, બુધવારના ગોલોકવાસી થયા છે. પ્રાર્થનાસભા ૨-૧૨-૨૨ વનિતા વિશ્રામ હોલ, ૩૦૨, એસ. વી. પી. રોડ, સર એચ. એન. રિલાયન્સ હોસ્પિટલ ગેટ નં. ૬ની બાજુમાં, મુંબઈ-૪. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી ગિરિનારાયણ બ્રાહ્મણ
બોરિવલી હાલ ટોરોન્ટો (કેનેડા), જ્યોતિબેન ભટ્ટ (ઉં.વ. ૭૬), તે સ્વ. ચંદ્રમણી દિલસુખરાય પુરોહિતના પુત્રી. તે સ્વ. ભદ્રકુમાર જગન્નાથ ભટ્ટના પત્ની. તે અ.સૌ. ગાયત્રી પરેશ દેસાઈ તથા અ.સૌ. પ્રીતિ હિમાંશુ સંઘવીના માતા. તે ચિ. રિહા, ભૂમિ અને તાન્વીના નાનીમાં ગુરુવાર, તા. ૧૭-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. અંતિમ વિધિ ટોરોન્ટો (કેનેડા) ખાતે રાખેલ છે.
હાલાઈ લોહાણા
કાંતાબેન (કસ્તુર બેન) (ઉં.વ. ૮૭) સ્વ. રામજીભાઈ પોપટલાલ મોનજી કોટક મોરબીવાળાના પત્ની. સ્વ. મથુરાદાસ પંચમતિયા દ્વારકાના પુત્રી. અતુલ, હર્ષા વધવા, અસ્મિતા સેજપાલ, ભાવના બાટવિયાના માતુશ્રી. ભાવિશાના સાસુ. પાર્થના દાદી. સ્વ. રમણીકભાઇ, સ્વ. નટવરલાલ, સ્વ. લલીતાબેન, સ્વ. લીલીબેનના ભાભી. બુધવાર, તા. ૩૦/૧૧/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨/૧૨/૨૨ના સાંજે ૪ થી ૫ કલાકે શ્રી ભાટિયા ભગીરથી (કાશી વિશ્ર્વનાથ મંદિર) દાદી શેઠ અગિયારી લેન, મુંબઈ-૨.
હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ બોરીવલી સ્વ. નવીનચંદ્ર ભગવાનજી દક્ષિણીના ધર્મપત્ની ગં.સ્વ. ઇન્દુમતી દક્ષિણી (ઉં.વ. ૮૬), તે ૨૮/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે અવિનાશ તથા ચેતના દાવડાના માતુશ્રી. નીતા તથા પ્રિતુલ હરીશભાઈ દાવડાના સાસુ. મુકુન્દરાય, સ્વ. રંજનબેન કનૈયાલાલ બુધ્ધદેવ, સ્વ. ભક્તિબેન વિનોદરાય નાગ્રેચાના ભાભી. પિયરપક્ષે પોરબંદરવાળા સ્વ. શાંતાબેન તથા સ્વ. ઓધવજી ગોકલદાસ બાટવીયાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ધ બોમ્બે સતવારા જ્ઞાતિ
ગોરેગાંવ નિવાસી અ.સૌ. મનીષાબેન ઘાસવાલા (કણજારીયા) (ઉં.વ. ૫૭) તે ૨૬/૧૧/૨૨ના જામનગર મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કાંતાબેન મણિલાલ ઘાસવાલા (કણજારીયા)ના પુત્રવધૂ. દેવેન્દ્રભાઈ મણિલાલ ઘાસવાલાના ધર્મપત્ની. મેહુલ, કુણાલ, સાગરના માતુશ્રી. મધુબેન ગોરધનદાસ નકુમના દીકરી. પ્રાર્થનાસભા ૩/૧૨/૨૨ના ૪ થી ૬ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર નગર હોલ, એસ. વી. રોડ, ગોરેગાંવ વેસ્ટ.
મોટા કડવા પાટીદાર
સરઢવ નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. ગોરધનભાઈ જોઈતારામ પટેલના ધર્મપત્ની ગં.સ્વ. કાંતાબેન પટેલ (ઉં.વ. ૯૨) તે ૩૦/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે યોગેન્દ્ર, દિનેશ, જાગૃતિબેનના માતુશ્રી. માલતીબેન, હીનાબેન, દિપકકુમાર કાનજીભાઈ પટેલના સાસુ. પિયરપક્ષે શેરથા નિવાસી સ્વ. રેવાબા રણછોડભાઈ પટેલના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મોઢ માંડલિયા વણિક
ચોરવાડ નિવાસી હાલ મુંબઈ સ્વ. નરેન્દ્ર દેવીદાસ મુલચંદ દામાણીના ધર્મપત્ની ગં.સ્વ. કુમુદિની દામાણી (ઉં.વ. ૮૦) તે ધવલના માતુશ્રી. સ્વ. જયવંતી રમણીકલાલ શાહના પુત્રી. ભરતના બહેન. શિલ્પા (હંસા) ભરત શાહના નણંદ રવિવાર, ૨૭/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
ગં.સ્વ. ભીમજી વિઠલાણી (ઉં.વ. ૯૨), મૂળ ગામ આત્રોલી (જૂનાગઢ) હાલ ખપોલી, તે સ્વ. ભીમજી હંસરાજ વિઠલાણીના ધર્મપત્ની. તે ભુપેન્દ્રભાઈ, કિરણબેન ભુપેન્દ્રભાઈ, રવિન્દ્રભાઈ, બિનાબેન રવિન્દ્રભાઈ, સ્વ. બબલુ (કમલેશ), લતાબેન સુરેશકુમાર, ઈન્દુબેન ભરતકુમાર, ચારૂબેન શૈલેશકુમારના માતોશ્રી. તે સ્વ. કેશવજી, સ્વ. કલ્યાણજી, સ્વ. વૃજલાલ, મનસુખભાઈ, સ્વ. સવિતાબેન મગનલાલ, રતનબેન પ્રાણલાલ, સ્વ. મંગળાબેન ધીરલાલ, લક્ષ્મીબેન ભરતકુમારના ભાભી. તે સ્વ. છગનલાલ દેવચંદ માણેક (બિલખા)ના દીકરી. તે રિદ્ધિતા ઘનશ્યામ, મીનલ અક્ષય, ધ્વની સાગર, જસના દાદીમા. બુધવાર, તા. ૩૦-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨-૧૨-૨૨ના સ્વ. સરસ્વતીમા લોહાણા મહાજન વાડી, સેંટ્રલ બેંક ઓફ ઈંડીયાની સામે, ખપોલીમાં બપોરે ૩.૩૦ થી ૫.૦૦.
કચ્છી લોહાણા
શંકરલાલ ઠક્કર (ઉં. વ. ૮૫) ગામ મુરુના હાલ ભુજ તે મધુરીબેનના પતિ. દયારામ વાઘજીના પુત્ર. જવેરબેન લાલજી પીપરાણીના જમાઇ. યોગેશ, મંજુલાના પિતા. મીતા યોગેશ, શંભુલાલ ગોપાલજીના સસરા. ભુજ મુકામે તા. ૩૦-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨-૧૨-૨૨ના સાંજે ૪થી ૫. ઠે. દરિયા સ્થાન મંદિર, જૂની શાક માર્કેટ બાજુમાં, ચોક ફળીયો ભુજ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાતી વિશા લાડ વણિક
સતીશ ધોળકિયા (ઉં. વ. ૭૭) તે શોભનાના પતિ. મિતેષ અને પીંકી રહેમત ખાનના પિતા. સ્વ. મહાશ્ર્વેતા પુરુષોત્તમદાસ ધોળકિયાના પુત્ર. નીતિન, નીકેશ, અને ગીતા કુંદન પરીખના ભાઇ. નિર્મળા નવનીતલાલ ગુંદરીઆના જમાઇ. તા. ૩૦-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.