વિજયા વિજયસિંહ (ઉં. વ. ૯૭) સ્વ. વિજયસિંહ વિઠ્ઠલદાસના પત્ની. સ્વ. હીરાબાઇ તથા સ્વ. પુરુષોત્તમ ગોકળદાસના પુત્રી. સ્વ. કુસુમબાઇ તથા સ્વ. વિઠ્ઠલદાસ કાનજીના વહુ. સ્વ. ચંદ્રકાન્ત, ઉર્વશી લક્ષ્મીકાંત, સરભી, મૃણાલિની દિનેન્દ્ર, સ્વ. ઊર્મિ હરીશ, પંકજ અને હરેશના માતુશ્રી. તથા નિરૂપમા, ઉષા અને સોનલનાં સાસુ. બંસરી, સ્વ. ભારવી, યશ, નિરવ, આકાંક્ષા તથા ઉત્તરાના દાદી. શુક્રવાર તા. ૧૧, નવેમ્બર ૨૦૨૨ના પૂનામાં શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
દેલવાડાવાળા, હાલ માટુંગા સ્વ. નિર્મળાબેન નરોત્તમદાસ મહેતાના સુપુત્ર અરવિંદકુમારના ધર્મપત્ની. અ. સૌ. તરલાબેન (ઉ. વ. ૭૫) તે દેવેન તથા ડો. નીરેનના માતુશ્રી. તે હેતલ તથા ફરહતના સાસુમા. મહુવાવાળા સ્વ. દમયંતીબેન ગોકલદાસ ગોરડીઆના પુત્રી. સ્વ. જશુમતીબેન રસિકલાલ ગોરડીયા, નયના રાજેન્દ્રકુમાર તથા કલ્પના કિર્તિકુમાર મહેતાના ભાભી. તા. ૧૨-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
રાજકોટ સ્વ. છગનલાલ ખેરાજભાઇ સોનછત્રા (અલિયાબાળા)ના પુત્ર પ્રભુલાલ છગનલાલ સોનછત્રા (મારફતિયા) (ઉં.વ. ૯૦) તે હંસાબેનના પતિ. તે સ્વ. દયાળજીભાઇ લખમશીભાઇ પોપટના જમાઇ અને વસંતબેન, ઇશ્ર્વરભાઇના ભાઇ. તે દિનેશભાઇ, શરદભાઇ, નીતાબેન ભરતકુમાર ઠક્કર અને જયશ્રીબેન દિલીપભાઇ રાજદેવના પિતા. તા. ૧૧-૧૧-૨૨ શુક્રવારના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. રતનબેન રામજી વલ્લભજી પંડિતપૌત્રા, સંઘડવાળા હાલ મુલુંડના પુત્ર ચંદ્રકાંત (ઉં.વ.૭૨) તે જયશ્રીબેનના પતિ. તે સ્વ. મીરાબેન માધવજી ડુંગરશી મજેઠિયા, નેત્રાવાળાના જમાઈ. તે સૌ. ભાવિકા મીતેશકુમાર તથા સૌ. નયના યતિન તથા સ્નેહાના પિતાશ્રી/સસરા. તે સ્વ. હંસાબેન તથા સ્વ. જયાલક્ષ્મી મથુરાદાસ ગણાત્રા, ગં.સ્વ. ભાનુબેન શંભુભાઈ, સૌ. રેખાબેન જગદીશના ભાઈ/જેઠ. તા. ૧૩-૧૧-૨૨ના રોજ શ્રી રામશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૫-૧૧-૨૨, મંગળવાર સાંજના ૫.૩૦થી ૭.૦૦. સ્થળ: મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, આર.પી.રોડ, મુલુંડ (વેસ્ટ). બૈરાઓએ તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કપોળ
મહુવા નિવાસી હાલ કલકત્તા સ્વ. કમળાબેન મોહનલાલ માધવજી પારેખના પુત્ર, દીપકભાઈ (ઉં.વ.૮૫) તા. ૧૨-૧૧-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે રૂખી, સોનલ, પીયુષના પિતાશ્રી અને કેતન, સંજીવ, નીતાના સસરા અને સ્વ. સરલાના પતિ અને સ્વ. અનસુયા ધીરજલાલ શેઠના જમાઈ તથા રસીક, જગદીશ, ભરત, તેમજ હંસા, ડોલર, કોકિલા, ઉષા, આભાના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા હાલ થાણા સ્વ. વિજયાબેન ભીખાલાલ મહેતાના સુપુત્ર બાલકૃષ્ણ મહેતા (ઉં.વ. ૭૪) તા. ૧૩-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. તે દેવાંગ તથા શ્ર્વેતાના પિતા. તે પરિશ્મા તથા ગૌરાંગ મુકેશભાઇ ગોરડિયાના સસરા. તે સ્વ.નવનીતરાય, જયેન્દ્ર, ગં.સ્વ. કાન્તાબેન લક્ષ્મીદાસ દોશી, સ્વ. પુષ્પાબેન પ્રવીણચંદ્ર કાણકીયા તથા ગં. સ્વ. વર્ષાબેન ભરતકુમાર ગાંધીના ભાઇ. તે અમરેલીવાળા સ્વ. દુર્લભદાસ પ્રભુદાસ સંઘવીના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મેઘવાળ
ગામ વાળુકડ (ભાવનગર) હાલ મુંબઇના સ્વ. અર્જુનભાઇ ભોજ (ઉં. વ. ૫૬) તા. ૪-૧૧-૨૨ શુક્રવારના રામશરણ પામ્યા છે. તે સ્વ. રતનબેન તથા સ્વ. જીવાભાઇ ઉગાભાઇ ભોજના દીકરા. ગં. સ્વ. ગંગાબેનના પતિ. રાકેશ અને જયોત્સનાના પિતા. સ્વ. લક્ષ્મણભાઇ, જેસિંગભાઇ, પ્રેમિલાબેન તથા કંકુબેનના ભાઇ. સ્વ. વાલીબેન તથા સ્વ. દાનજીભાઇ કરસનભાઇ ખુમાણના જમાઇ. તેમના બારમા (કારજ)ની વિધી તા. ૧૬-૧૧-૨૨ના બુધવારે સાંજે ૫.૦૦ કલાકે નિવાસ સ્થાન: રાવળી કેમ્પ સી-૫, રૂમ. નં.૬, સરદાર નગર નં.૪, રાવળી કેમ્પ ફાયર બ્રિગેડની અંદરની ગલ્લીમાં, સાયન કોલીવાડા, મુંબઇ-૩૭.
સુરતી વિશા લાડ વણિક
કાંદિવલી નિવાસી કમલેશ પુરુષોતમદાસ મહેતા (ઉં. વ. ૬૯) તે સ્વ. હંસાબેનના પુત્ર. તે સ્વ. રેખાબેનના પતિ. તેજસ, નિકીતા, નિમીષાના પિતા. તે રાહુલ, મેઘલ, શ્રુતિના સસરા. તે બીમલ, સ્વ. ભૈરવીબેન, સોનલના ભાઇ. તે યુગ, હનાયાના દાદા. તા. ૧૩-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છ વાગડ લોહાણા
ગામ ચિત્રોડ હાલ ઉરણ (નવી મુંબઇ) સ્વ. ભાયચંદભાઇ મોતીચંદ રાચ્છના જેષ્ઠ પુત્ર ચંદ્રકાંતભાઇના ધર્મપત્ની અ. સૌ. અરુણાબેન (ઉં. વ. ૭૨) તા. ૧૩-૧૧-૨૨ના શ્રીરામશરણ પામેલ છે. તે ચિ. કિરણ, વિક્રમ, ગીતાબેન નીરજ સોમૈયા, બીનાબેન શ્યામફલના માતુશ્રી. તે સુશિલા અને કવિતાના સાસુ. તે ઉમાકાંતભાઇ, પ્રકાશભાઇ, પ્રભાબેન હરજીવન ભિંડે, સ્વ. ચંદાબેન અરવિંદ ચંદેના ભાભી. તે આણંદ નિવાસી સ્વ. શેઠ શિવલાલ કરમશી ચંદેના સુપુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૫-૧૧-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. પાલક મેદાન, યુ. ઇ. એસ. સ્કૂલ, ઉરણ ખાતે રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગામ જોડીયા બાલંભા હાલ કલ્યાણ નિવાસી ગં. સ્વ. મંગળાબેન તથા સ્વ. વસંતલાલ દેવજીભાઇ ઠક્કર (ગંધા)ના પુત્ર. મુકેશભાઇ (ઉં. વ. ૬૦) તા. ૧૧-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે દક્ષાબહેનના પતિ. તે જયોતિબેન જોયકુમાર રૂપારેલ, અલકાબેન વિનિતભાઇ કોટક, વિપુલભાઇના મોટાભાઇ. સ્વ. ધવલ તથા ઉષ્માના પિતા. તે સિદ્ધાર્થ કુમારના સસરા. તે નટવરલાલ ભગવાનદાસ ગણાત્રા રાજકોટવાળાના જમાઇ.
હાલાઇ ભાટિયા
વૈજાપુર હાલ મુંબઈ મુરારજી લાલજી આશર (ઉં.વ. ૮૪) તે ૧૦/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. કમલાબેન બાબુરાવ ભાટિયાના જમાઈ. મનીષાબેનના પતિ. કાનજીભાઈ, સ્વ. વનીતાબેન, રાજેન્દ્રભાઇ, દિનેશભાઇના મોટાભાઈ. તૃપ્તિ ધર્મેશકુમાર નેગાંધી, યોગિતા નિશાંતકુમાર સંપટ, કૃષ્ણા-અ.સૌ. હિમાલીના પિતાશ્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ
ઝોલાપુર હાલ કાંદિવલી ઓઝા વ્રજલાલ દેવજી (ઉં.વ. ૮૩) તે શનિવાર, ૧૨/૧૧/૨૨ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. બાબુલાલ, સ્વ. શિવશંકર તથા સ્વ. જયાબેન હરિશંકર ઠાકરના ભાઈ. સ્વ. અન્નપૂર્ણાબેન તથા ઉષાબેનના પતિ. મંથન તથા પાર્થના પિતા. ફોરમના સસરા. સ્વ. મયાશંકર ત્રિકમજી જોશી કાંધી/સિકંદરાબાદ, સ્વ. મહાશંકર ભીખાભાઇ જોશી જાફરાબાદ/મીરારોડના જમાઈ.
જામનગર ગિરનારા બ્રાહ્મણ
મહેન્દ્ર નવનીતલાલ ભટ્ટ (ઉં.વ. ૮૨) હાલ મીરા રોડ નિવાસી તેઓ તા. ૧૨/૧૧/૨૨ શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ અ.સૌ. સ્વ. શાન્તાબેન, સ્વ. નવનીતલાલ છોટાલાલ ભટ્ટના પુત્ર તથા અ.સૌ. સ્વ. પુર્ણિમા મહેન્દ્રભાઈ ભટ્ટના પતિ. સ્વ. હરીપ્રસાદ .ન.ઠાકરના જમાઈ. દર્શન, ખેવના (સોનું), મનીષા, બીનાના પિતાશ્રી. કનકરાજ, જયેશ, જય તથા જીગીષાના સસરા. લૌકિક વ્યહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
દામનગર હાલ કાંદિવલી કાંતિલાલ (ઉં.વ. ૭૬) તે સ્વ. ગોદાવરીબેન ચુનીલાલ ગણાત્રાના પુત્ર. જ્યોતિબેનના પતિ. સ્વ. આશિષ, મિહિર, અજયના પિતા. અમી, મિલી સેજલના સસરા. સ્વ. રસિકભાઈ, સ્વ. હિમ્મતભાઈ, રમાબેન જયંતીલાલ રાજા, નિર્મલાબેન કિરીટકુમાર પોપટ, જયશ્રીબેનના ભાઈ. રવિવાર, ૧૩/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૫/૧૦/૨૨ના ૫.૩૦ થી ૭ કલાકે વર્ધમાન સ્થા. જૈન સંઘ, પાંચમે માળે, પારેખ લેન નાકા, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
વિસલનગરા નાગર
કાંદિવલી સ્થિત અ. સૌ. મંજુલાબેન મહેતા તે તા. ૧૨-૧૧-૨૨ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભરતભાઈ લાલશંકર મહેતાના ધર્મપત્ની. જૈમિનિભાઈના માતુશ્રી. રૂપલના સાસુ. આશ્કા, ઈશાનના દાદી. લૌકિક પ્રથા બંધ છે. સરનામું: એસ-૧/૭૦૩, ઉદ્યોગનગર કો.હા.સો., કમલા વિહાર, મહાવીર નગર, કાંદીવલી (વે).
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
મહુવા હાલ (કાંદીવલી) કૈલાશવાસી જુગલકિશોર વનરાવનદાસ મહેતા અને ગં.સ્વ. દેવયાનીબેન જુગલકિશોર મહેતાની સુપુત્રી ભાવિનીબેન મહેતા (ઉં.વ. ૫૫), તા. ૧૩-૧૧-૨૨ના શ્રી સાંઈચરણને પામેલ છે. તેઓ પ્રિયદર્શી મહેતાના મોટા બહેન અને ચિ. સોહમ પ્રિયદર્શી મહેતાના ફૈબા. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી દશા લાડ વણિક
ભરૂચના સ્વ. નગીનદાસ અને સ્વ. છમનગૌરીના જ્યેષ્ઠ પુત્ર. સ્વ. ભદ્રાબેનના પતિ. જયદીપ અને જયેશના પિતા. જયના અને નીલમના સસરા. કૃષ્ણા-સંગીત, આશ્કા અને ઈશાનના દાદા શ્રી ભગવતલાલ વકીલ (ઉં.વ. ૮૨), ૧૩/૧૧/૨૨ના શ્રીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મેંદરડાવાળા હાલ મુંબઈ હરેશ ઠક્કર (ખોડા) (ઉં. વ. ૮૦) તે સ્વ. વજીબેન દેવજીભાઈ ઠક્કરના પુત્ર. તે સ્વ. કાંતિલાલ, સ્વ. કુમુદબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. પ્રવિણાબેન રમેશચંદ્ર વસાણી, નિષાબેન હરીશભાઈ પૂજારાના ભાઈ. ચંદ્રિકાબેન કાંતિલાલના દિયર. જીતેન્દ્ર, દક્ષા (રેખા) આશિષ મશરૂના કાકા. મીના, શિલ્પા મિતુલ ગોરડીયા, કિરણ પૂજારાના મામા. તા. ૧૨-૧૧-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જામનગર ગિરિનારાયણ બ્રાહ્મણ
મીરારોડના મહેન્દ્રભાઈ ભટ્ટ (ઉં. વ. ૮૨) ૧૨.૧૧.૨૨ શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શાંતાબેન અને સ્વ. નવનીતલાલ છોટાલાલ ભટ્ટના પુત્ર. સ્વ. પૂર્ણિમાબેનના પતિ. સ્વ. હરીપ્રસાદ ન. ઠાકરના જમાઈ. દર્શન, ખેવના (સોનુ), મનીષા, બીનાના પિતા. કનકરાજ, જયેશ, જય, જિગીષાના સસરા. જયવંત પુરોહિતના વેવાઈ. ટેલિફોનિક સાદડી ૧૭.૧૧.૨૨ સાંજે ૫ થી ૭ રાખી છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
તેરા (કચ્છ)ના જાદવજી ખીમજી સુંદરજી ચંદન (ઉં. વ. ૯૫) તે સ્વ. લક્ષ્મીબેનના પતિ. સ્વ. ત્રિકમદાસ કચરાના જમાઈ. સ્વ. સાવિત્રી ગોરધનદાસ ઠક્કર, સ્વ. કરસનદાસભાઈના ભાઈ. જયેશ, મહેશ, મુકેશ (અનિલ)ના પિતા. ક્રિષ્ના જયેશ, શોભા મહેશ ચંદનના સસરા. સંકેત, ઈશા, સૃષ્ટિના દાદા. તા. ૧૧.૧૧.૨૨ના કલકત્તા મધ્યે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.