ક્ષત્રિય સમાજના વિરોધ છતાં રૂપાલા 16 એપ્રિલના રોજ ભરશે ઉમેદવારી પત્ર

ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ સીટ પર ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. ક્ષત્રિયો તેમની ઉમેદવારી રદ્દ કરાવવાને લઈ ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે ત્યારે રૂપાલા તમામ વિરોધ વચ્ચે 16 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. રૂપાલા વાજતે-ગાજતે તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે જશે. આમ ભાજપે ક્ષત્રિયોને તે સંકેત … Continue reading ક્ષત્રિય સમાજના વિરોધ છતાં રૂપાલા 16 એપ્રિલના રોજ ભરશે ઉમેદવારી પત્ર