Homeઆમચી મુંબઈનાશિક અગ્નિતાંડવઃ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પહોંચ્યા ઘટનાસ્થળે, મૃતકોને પાંચ-પાંચ લાખની સહાય

નાશિક અગ્નિતાંડવઃ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પહોંચ્યા ઘટનાસ્થળે, મૃતકોને પાંચ-પાંચ લાખની સહાય

નાશિકઃ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ સાંજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. દરિમયાન તેમણે ઈજાગ્રસ્તો સાથે પણ વાત-ચીત કરી હતી.

પત્રકારો સાથેની વાત-ચીતમાં તેમણે એવું જણાવ્યું હતું કે આ એક દુર્દેવી દુર્ઘટના છે. મૃતકોને સરકાર દ્વારા પાંચ-પાંચ લાખનું વળતર આપવામાં આવશે. આ આગ ખૂબ જ ભીષણ હતી. ઈજાગ્રસ્તોને સારામાં સારી સારવાર મળે એ માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. ઘટનાની જાણ થઈ ત્યારથી જ હું સતત અધિકારીઓના સંપર્કમાં હતો અને પળેપળની માહિતી લઈ રહ્યો હતો. આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular