Homeઆપણું ગુજરાતશહેર કોટડા દરવાજો ધરાશાયીઃ એક બાળકનું મોત

શહેર કોટડા દરવાજો ધરાશાયીઃ એક બાળકનું મોત

અમદાવાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનની ઘટના સામે આવી હતી. અહીં નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક દરવાજો ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક બાળકનું મૃત્યુ થયું છે અને બાળકની ઓળખ ફરાન ઘાંચી (ઉમર 7 વર્ષ) નામે કરવામાં આવી છે, જેનું રહેઠાણ રામલાલની ચાલી (કાલુપુર બ્રિજની નીચે) છે, જ્યારે અન્ય એક બાળક (અસદ શેખ -ઉંમર 9) પણ ઘાયલ થયેલ છે જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,એમ પ્રશાસને જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular