બંગાળની પહેલી ક્રાંતિકારી નારી: નનિબાલા દેવી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી એ વીરાંગના બંગાળની પહેલી ક્રાંતિકારી નારી હતી અને જેને અંગ્રેજ પોલીસે શારીરિક યાતનાઓ અને કષ્ટ આપ્યાં હોય એવી પણ એ પ્રથમ સ્ત્રી હતી… નનિબાલા દેવી એનું નામ. બંગાળના ક્રાંતિકારીઓને આશ્રય આપવો, એમનાં અસ્ત્ર-શસ્ત્ર છુપાડવાં અને ગુપ્તચર પોલીસની આંખોમાં ધૂળ નાખવાને પગલે વીસમી સદીના બીજા દસકામાં પ્રખ્યાત થઈ ગયેલી. સંતાકૂકડીની રમતને અંતે […]
Continue Reading