ઉદ્ધવ-શિંદેએ ભાજપને ઘૂંટણિયે પાડ્યો?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં નવા નવા વળાંક આવી રહ્યા છે અને કોઈ પોલિટિકલ નોવેલમાં બને એવી ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટનામાં બુધવારે રાત્રે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરી દીધું. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરી દીધું એ ઘટના અણધારી હતી કેમ કે સૌ એમ જ માનતાં હતાં કે, […]
Continue Reading