પોતાના જીવનના ભોગે લોકોનું ભલું કરનારા માણસનું જીવન સાર્થક ગણાય
વિરોધનો કે સંઘર્ષનો સામનો કરીને પણ દુનિયાના ભલા માટે ઝઝૂમનારા વૈચારિક નેતા થોમસ માલ્થસની અનોખી જીવનસફર સુખનો પાસવર્ડ -આશુ પટેલ બે સદી અગાઉ સમાજમાં સુધારો લાવવા માટે દુનિયાને વધુ સારી બનાવવા માટે ઘણા ક્રાંતિકારી નેતાઓએ અવાજ ઉઠાવ્યો અને એ માટે તેમણે આકરી કિંમત પણ ચૂકવવી પડી. એવા જ એક વૈચારિક નેતા હતા, થોમસ રોબર્ટ માલ્થસ. […]
Continue Reading