Homeઆમચી મુંબઈMumbaiમાં curfew? એડિશનલ પોલીસ કમિશનરે કરી સ્પષ્ટતા, જાણો શું છે સત્ય

Mumbaiમાં curfew? એડિશનલ પોલીસ કમિશનરે કરી સ્પષ્ટતા, જાણો શું છે સત્ય

મુંબઈમાં બીજી જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ કરવાનો આદેશ પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યો હોવાની ખબર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ત્યારે આ મુદ્દે મુંબઈના એડિશનલ પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે આ ખબરને અફવા ગણાવતાં જણાવ્યું હતું કે, મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવશે એ ખબર એક અફવા છે. તેમાં કોઈ તથ્ય નથી. કાયદા અને સાર્વનજનિક વ્યવસ્થામાં બાધા ઉત્પન્ન ન થાય અને ગેરકાયદે તથા ગેરમાર્ગે દોરનારા આંદોલનને રોકવા માટે સંબંધિત કલમ હેઠળ પોલીસ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.


આ આદેશ દર 15 દિવસે આપવામાં આવે છે, જેની અસર સામાન્ય લોકોના જીવન પર થતી નથી. તેથી કર્ફ્યૂનો કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular