यौवनं धनसंपत्तिः प्रभुत्वं अविवेकिता ॥
एकैकमथ्यनर्थाय, किमु यत्र चतुष्टयम् ॥
– સુભાષિત સંગ્રહ
સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)
ભાવાર્થ:- યુવાની હોય, ધનસંપત્તિનો ભંડાર હોય, કોઈ અધિકાર મળ્યો હોય, સાથે અવિવેકપણાનું વર્તન હોય, આમાંથી એક પણ જો અનર્થ કરનારું હોય તો જ્યાં ચારે ભેગા થયા હોય ત્યાં શું ન થાય? અસ્તુ.