સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)
मंत्रे, तीर्थे, द्विजे, देवे, दैवज्ञे, भेषजे, गुरौ॥
यादशी भाषना यस्य, सिद्धि भवति तादशि ॥4॥
ભાવાર્થ:- ભાવાર્થ :- મંત્રમાં, તીર્થમાં, બ્રાહ્મણમાં, દેવમાં, જ્યોતિષીમાં, વૈદ્યમાં અને ગુરૂમાં આ બધાં તત્ત્વોમાં જેવી તમારી ભાવના હોય તેવી તમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અસ્તુ.