Search Results for: મંત્રીમંડળના વિસ્તરણ
- ગાંધીનગર

ગુજરાતમાં નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે ભાજપ પ્રદેશના માળખામાં ધરખમ ફેરફાર થવાની શક્યતા
ગાંધીનગરઃ ગુજરાતમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું અને હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પ્રદેશના માળખામાં મોટા ફેરફાર કરવાની વેતરણમાં છે.…
- આમચી મુંબઈ

વિપક્ષની અવાજ નહિ દબાવીએ, મંત્રીમંડળના વિસ્તરણ પર બોલ્યા CM ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રમાં નવી સરકારની શપથવિધિ પૂર્ણ થયા બાદ મહાયુતિ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. ત્યારબાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર વેન્દ્ર…
- ગાંધીનગર

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા; અમુક મંત્રીનાં કપાઈ શકે છે પત્તા…
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનાં સત્રની પૂર્ણાહુતી બાદ હવે ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) નવા જૂનીની ચર્ચા શરૂ થઈ છે. એપ્રિલનાં પહેલા જ…
- આમચી મુંબઈ

પ્રધાનમંડળ વિસ્તરણઃ પાંચ દિવસ પછી તાનાજી સાવંત અને શિવતારેના સૂર બદલાયાં
મુંબઈ: રાજ્યમાં કેબિનેટ વિસ્તરણ બાદ મહાયુતિના ત્રણેય પક્ષના કેટલાક વિધાનસભ્યો નારાજ છે. મંત્રીમંડળના વિસ્તરણમાં તક મળશે તેવી આશા હોવા છતાં…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં મહાયુતીની સરકારના ગઠન બાદ પ્રધાનમંડળનું વિસ્તરણ ક્યારે?
રાજ્યમાં ગઠબંધનની સરકાર બની છે. ૫ ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે એકનાથ શિંદે અને અજિત…
- આપણું ગુજરાત

Gujarat માં મહારાષ્ટ્ર ચૂંટણી બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના અટકળો તેજ
ગાંધીનગર: ગુજરાતમાં(Gujarat)દિવાળી બાદ ભાજપના સંગઠન અને સરકારમાં બદલાવની ચાલી રહેલી ચર્ચાઓ હવે વધુ તેજ બની છે. જેમાં મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો…
- નેશનલ

બિહારમાં નીતીશ કેબિનેટનું વિસ્તરણ, રાજ્યપાલે 21 મંત્રીઓને લેવડાવ્યા શપથ, જાણો કોને મળ્યું મંત્રી પદ
બિહારમાં તમામ રાજકીય ઉથલપાથલ વચ્ચે આખરે નીતીશ કુમારના નેતૃત્વમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે સાંજે 6.30 વાગ્યે રાજભવન ખાતે…
- નેશનલ

મધ્યપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણઃ 28 મંત્રીઓએ શપથ લીધા, 12 મંત્રીઓ OBC કેટેગરીના
ભોપાલ: મધ્ય પ્રદેશમાં આજે નવા મંત્રીઓએ શપથ લઇ લીધા છે. આજે મધ્ય પ્રદેશના મોહન યાદવ પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું…
- ગાંધીનગર

ગુજરાતના મંત્રીઓને ફાળવાયા બંગલા, હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો
ગાંધીનગર : ગુજરાતના નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ અને મંત્રીઓએ પદભાર સંભાળી લીધા બાદ હવે મંત્રીઓને આવાસ ફાળવવામાં આવી રહ્યા છે.…
- આપણું ગુજરાત

ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોના ધામા, ધારાસભ્યોને હાજર રહેવા તાકીદ, CM પણ બદલાશે ?
ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે ત્યારે મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલને પણ વિદાય કરાશે એ મુદ્દો…









