Search Results for: કુંભમેળા
- મહારાષ્ટ્ર

કુંભમેળા દરમ્યાન શિરડી ઍરપોર્ટ પર વિમાનની પાર્કિંગની સુવિધામાં વધારો થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી વર્ષે નાશિકમાં થનારા કુંભમેળાને ધ્યાનમાં રાખીને ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે શિરડી ઍરપોર્ટ પર વિમાનના પાર્કિંગની…
- નેશનલ

બેંગલુરુ નાસભાગ: CM સિદ્ધારમૈયાએ કુંભમેળાની નાસભાગનો ઉલ્લેખ કર્યો, Dy CMએ માફી માંગી
બેંગલુરુ: ગઈકાલે બુધારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ(Chinnaswamy Stadium)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની IPL જીતની ઉજવણીમાં સામેલ થવા ઉમટી પડેલી ભીડમાં મચેલી…
- મહારાષ્ટ્ર

નાશિક કુંભમેળાની તારીખોની જાહેરાત 31 ઓક્ટોબર 2027થી ધ્વજારોહણ સાથે કુંભની શરૂઆત
(અમારા પ્રતિનિધિ તરફથી)નાશિક: નાશિકમાં યોજાનારા કુંભ મેળાની તારીખો રવિવારે જાહેર કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાશિક જિલ્લા કલેક્ટર…
- મહારાષ્ટ્ર

નાશિક કુંભમેળાની તૈયારીઓ ધીમી છે, પરંતુ બધા પડકારોને પહોંચી વળીશું: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાશિકમાં 2027ના સિંહસ્થ કુંભ મેળાની તૈયારીઓ અત્યારે અપેક્ષા કરતાં ઘણી ધીમી ગતિએ ચાલી રહી છે, એવી કબૂલાત…
- મહાકુંભ 2025

કુંભમેળાનો સમય લંબાવે સરકાર, જાણો કોણે કરી આવી માગ
પ્રયાગરાજઃ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા આવનારાઓની સંખ્યા ઘટવાનું નામ નથી લઇ રહી. અત્યાર સુધીમાં 50 કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું…
- નેશનલ

કુંભમેળામાં રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા જશે કે નહીંઃ સસ્પેન્સ કાયમ
નવી દિલ્હીઃ કુંભમેળો ભલે ધાર્મિક અને સાસ્કૃતિક માનવ મેળાવડો હોય, પણ તેને રાજકીય રંગ ન ચડે તે ભારતમાં તો શક્ય…
- રાજકોટ

સરકારી વાહનમાં કુંભમેળાની યાત્રાનો મુદ્દો કઈ દિશામાં? મેયરે આપ્યું નિવેદન
રાજકોટ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં સરકારી વાહન લઈ જવાના મામલે રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડિયા ચર્ચાનું…
- આપણું ગુજરાત

ગુજરાતથી વધુ એક કુંભમેળા સ્પેશિયલ ટ્રેનઃ જાણો ક્યારથી કરી શકશો બુકિંગ
પ્રયાગરાજઃ શહેરમાં યોજાયેલા મહાકુંભની સમાપ્તિ આડે હવ થોડા જ દિવસો રહી ગયા છે. ગંગા નદીમાં ડૂબકી લગાવવા કરોડો લોકો દેશ-વિદેશથી…
- અમદાવાદ

કુંભમેળામાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુ જાણી લોઃ સંગમ સ્ટેશન આ બે દિવસ બંધ
અમદાવાદઃ પવિત્ર કુંભમેળામાં સહભાગી થવા, ગંગા નદીંમાં ડૂબકી મારવા દેશભરમાંથી હજારો શ્રદ્ધાળઓ પ્રયાગરાજ જઈ રહ્યા છે. અમુક ખાસ દિવસો પર…
- મહાકુંભ 2025

કુંભમેળા માટે રેલવેએ ગુજરાતને આપી વધુ ત્રણ સ્પેશિયલ ટ્રેનઃ જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ…
અમદાવાદ: પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં જવા માટે લોકો અધીરા બન્યા છે, પરંતુ ટ્રેન, બસ કે પ્લેન ત્રણેયમાં રિઝર્વેશન મળવું લગભગ…









